ETV Bharat / state

ભાવનગરનો હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં, રત્નકારો બેરોજગારીથી બેહાલ

ભાવનગરઃ જિલ્લામાં હીરા ઉદ્યોગો મંદીના કારણે ઠપ્પ થઈ રહ્યાં છે. જેથી રત્નકલાકારોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે. તો વેપારીઓ પણ નુકસાન ન ઉઠાવી શકતાં કારખાનાને તાળા મારી અન્ય ક્ષેત્ર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે રત્નકલાકારો એક ટંક મેળવવા માટે ફાંફાં મારી રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા હીરા ઉદ્યોગોને પુનઃ જીવિત કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

author img

By

Published : Jul 23, 2019, 9:47 AM IST

Updated : Jul 23, 2019, 2:05 PM IST

ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીના ઝપેટામાં, રત્નકારો બેરોજગારીથી બેહાલ

હીરા બજારમાં મંદીની અસરના કારણે હીરા ઉદ્યોગોના પાટીયા પાડી દેવામાં આવ્યાં છે. તો કેટલાંક કારખાનાઓ મૃત હાલતમાં છે. જેના કારણે હજારોની સંખ્યામાં રત્નાકલાકારો બેરોજગાર થઇ રહ્યાં છે. માટે રત્નાકલાકારોએ મદદ માટે તંત્રને ગુહાર લવાવી હીરા ઉદ્યોગોને ફરીથી ઉભા કરવા વિનવી રહ્યાં છે.

ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીના ઝપેટામાં, રત્નકારો બેરોજગારીથી બેહાલ

હાલ ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીની માર વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા ઘણાં સમયથી હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. છાશવારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેને બંધ કરવાની અથવા તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં રત્ન્કારોને વ્યવસાયમાંથી છુટા કરવામાં આવતાં. પણ કારખાનાઓમાં ખર્ચ વધતાં સ્થિતિ દિવસેને દિવસે વધું ગંભીર બની રહી છે. બજારમાં બેરોજગારી સંખ્યા વધી રહી છે. જેથી રત્નકારો રોજગાર ન મળતાં અત્મહત્યા કરવા મજબૂર થયાં છે. એટલે મંદીના ચાલતાં ઉદ્યોગો બહાર લાવવાની માગ પ્રબળ બની છે.

આમ, વર્ષોથી હીરા ઉદ્યોગથી શોભતાં ભાવનગરના હીરાના કારીગરો આજે બેરોજગારી સંપડાઇ રહ્યાં છે. ત્યારે તંત્ર વાસ્તવિક પરિસ્થિતી સામે આંખ આડા કાન કરી રહ્યું છે. એટલે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હીરા બજારમાં મંદીની અસરના કારણે હીરા ઉદ્યોગોના પાટીયા પાડી દેવામાં આવ્યાં છે. તો કેટલાંક કારખાનાઓ મૃત હાલતમાં છે. જેના કારણે હજારોની સંખ્યામાં રત્નાકલાકારો બેરોજગાર થઇ રહ્યાં છે. માટે રત્નાકલાકારોએ મદદ માટે તંત્રને ગુહાર લવાવી હીરા ઉદ્યોગોને ફરીથી ઉભા કરવા વિનવી રહ્યાં છે.

ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીના ઝપેટામાં, રત્નકારો બેરોજગારીથી બેહાલ

હાલ ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીની માર વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા ઘણાં સમયથી હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. છાશવારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેને બંધ કરવાની અથવા તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં રત્ન્કારોને વ્યવસાયમાંથી છુટા કરવામાં આવતાં. પણ કારખાનાઓમાં ખર્ચ વધતાં સ્થિતિ દિવસેને દિવસે વધું ગંભીર બની રહી છે. બજારમાં બેરોજગારી સંખ્યા વધી રહી છે. જેથી રત્નકારો રોજગાર ન મળતાં અત્મહત્યા કરવા મજબૂર થયાં છે. એટલે મંદીના ચાલતાં ઉદ્યોગો બહાર લાવવાની માગ પ્રબળ બની છે.

આમ, વર્ષોથી હીરા ઉદ્યોગથી શોભતાં ભાવનગરના હીરાના કારીગરો આજે બેરોજગારી સંપડાઇ રહ્યાં છે. ત્યારે તંત્ર વાસ્તવિક પરિસ્થિતી સામે આંખ આડા કાન કરી રહ્યું છે. એટલે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:ભાવનગર જીલ્લા માં મોટા ભાગ નાં લોકોનું ગુજરાન એ ખેતી તેમજ હીરા ઉદ્યોગ પર નિર્ભર છે એવા ભાવનગર જીલ્લા નાં હીરા ઉદ્યોગ માં હાલ મંદી નાં કારણે હીરા ઉદ્યોગ બંધ થવાના આરે આવી ગયા છે.ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્નકલાકારો દ્વારા સરકાર પાસે હીરા ઉદ્યોગ ને પેકજ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે.Body:અનેક ઉતાર ચઢાવ વચ્ચે હાલ ભાવનગર હીરા ઉદ્યોગ મંદી ની માર વચ્ચે થી પસાર થઇ રહ્યો છે.છેલ્લા ઘણા સમય થી હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે.છાસવારે હીરા ઉદ્યોગ માં મંદી આવતા હીરા ઉદ્યોગો બંધ કરવા ની અથવા તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન્કારો ને વ્યવસાય માંથી છુટા કરવાની ફરજ પડી રહી છે.ત્યારે હાલનાં સમય માં પણ છેલ્લા ઘણા સમય થી હીરા ઉદ્યોગ માં મંદી આવતા શહેર નાં અનેક વિસ્તારો માં ચલાતા હીરા કારખાનાઓ બંધ થઇ રહ્યા છે જેને કારણે રત્ન્કારો બેરોજગાર થઇ રહ્યા છે.તો બીજી તરફ કારખાના બંધ થતા હીરા ઉદ્યોગ મુત હાલત માં સપડાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન્કારો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે હીરા ઉદ્યોગ ને મંદી માંથી બહાર કાઢવા કોઈ નક્કર પગલા ભરી કોઈ પેકેજ જાહેર કરવામાં આવે જેથી મંદી નાં સમય દરમ્યાન રત્ન્કારો ની બેરોજગારી છીનવાઈ નહિ તેમજ હીરા ઉદ્યોગ પણ મંદી નાં ભરડામાંથી બહાર ઉગારી શકાય.તેમજ જો આગામી દિવસો માં સરકાર દ્વવારા હીરા ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન્કારો માટે યોગ્ય પગલા નહિ ભરવામાં આવે તો બેરોગારો ની સંખ્યામાં વધારો થશે તેમજ રોજગારી છીનવાઈ જવાના કારણે પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડતા આત્મહત્યા નાં બનાવોમાં પણ વધારો થવાની શક્યતા ને લઈને સરકાર પાસે વહેલી તકે પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે.Conclusion:બાઇટ : વિઠ્લભાઈ મેંદપરા ( હીરા એસોસીએસન પ્રમુખ ભાવનગર )
બાઇટ : ગોહિલ અજયસિંહ ( રત્ન કલાકર ભાવનગર )
બાઇટ : છાબડીયા જાવેદભાઈ ( રત્ન કલાકર ભાવનગર )
Last Updated : Jul 23, 2019, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.