ETV Bharat / state

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડઃ કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

author img

By

Published : Aug 6, 2020, 2:27 PM IST

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ખાતે આવેલી શ્રેય હોસ્પિટલ આગ લાગવાથી 8 કોરોના દર્દીઓના મોત નિપજ્યા હતા. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી, ત્યારે આ દુર્ધટના પર આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ દુઃખ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું.

shrey Hospital
કુમાર કાનાણી

ભરૂચઃ ભરૂચના માતરીયા તળાવ ખાતે આયોજિત વન મહોત્સવમાં સુરતના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યાં હતા, ત્યારે તેમણે અમદાવાદની આગની ઘટના અંગે નિવેદન આપ્યું હતું કે, હું આ દુર્ધટનાને વખોડી અને દુ:ખ વ્યક્ત કરું છું.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડઃ કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

વધુમાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના અહેવાલ બાદ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભરૂચઃ ભરૂચના માતરીયા તળાવ ખાતે આયોજિત વન મહોત્સવમાં સુરતના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યાં હતા, ત્યારે તેમણે અમદાવાદની આગની ઘટના અંગે નિવેદન આપ્યું હતું કે, હું આ દુર્ધટનાને વખોડી અને દુ:ખ વ્યક્ત કરું છું.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડઃ કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

વધુમાં કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના અહેવાલ બાદ કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.