ETV Bharat / state

ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1250 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

author img

By

Published : Apr 6, 2020, 5:25 PM IST

etvbharat
etvbharat

ભરૂચ: જિલ્લામાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1250 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વસતા બી.પી.એલ., એ.પી.એલ અને અંત્યોદય સહિતના કાર્ડ વગરના લોકોને પણ જીવન જીવવા માટે અનાજ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના શરૂં કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 1250 જેટલા જરૂરીયાતમંદ લોકોને આઈડેન્ટીફાઈ કરી તેઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું
ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

ભરૂચ સીટી મામલતદાર રણજીત મકવાણા અને તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

ભરૂચ: જિલ્લામાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1250 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વસતા બી.પી.એલ., એ.પી.એલ અને અંત્યોદય સહિતના કાર્ડ વગરના લોકોને પણ જીવન જીવવા માટે અનાજ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના શરૂં કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 1250 જેટલા જરૂરીયાતમંદ લોકોને આઈડેન્ટીફાઈ કરી તેઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું
ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

ભરૂચ સીટી મામલતદાર રણજીત મકવાણા અને તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.