ETV Bharat / state

અંકલેશ્વરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો - Ankleshwar updates

અંકલેશ્વરઃ કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. પરેશ ધાનાણીએ ભાજપને નિશાન બનાવતા કહ્યુ હતુ કે,ગુજરાતમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે.

અંકલેશ્વરઃ
અંકલેશ્વરઃ
author img

By

Published : Jan 21, 2020, 4:38 PM IST

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

તો સાથે જ જિલ્લાની વિવિધ સમસ્યા બાબતે પરેશ ધાનાણીએ લોકોને સાંભળયા હતા. આ પ્રસંગે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવાયું હતું કે, રાજ્યમાં ભાજપના શાશનમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધારો થઇ રહ્યો છે.

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

તો સાથે જ જિલ્લાની વિવિધ સમસ્યા બાબતે પરેશ ધાનાણીએ લોકોને સાંભળયા હતા. આ પ્રસંગે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવાયું હતું કે, રાજ્યમાં ભાજપના શાશનમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધારો થઇ રહ્યો છે.

Intro: અંકલેશ્વરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો વિપક્ષના નેતા પરેશ ધાનાણી રહ્યા ઉપસ્થિત ગુજરાતમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે: પરેશ ધાનાણી


Body:અંકલેશ્વરમાં કોંગ્રેસના યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિશેષ ઉપસ્થિત રહયા હતા


Conclusion:અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમા ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે જ જિલ્લાની વિવિધ સમસ્યા બાબતે પરેશ ધાનાણીએ લોકોને સાંભળયા હતા.આ પ્રસંગે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવાયું હતું કે રાજ્યમાં ભાજપના શાશનમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી રહી છે બાઈટ પરેશ ધાનાણી-વિપક્ષના નેતા,ગુજરાત વિધાનસભા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.