ETV Bharat / state

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

author img

By

Published : May 13, 2020, 3:22 PM IST

Updated : May 13, 2020, 5:38 PM IST

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે, ત્યારે આ સમયમાં બી.ટી.પી. શાસીત તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચારને લઇને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન વિજય રુપાણીને પત્ર લખ્યો છે.

Etv Bharat, Gujarati News, Bharuch News, Mansukh Vasava
Mansukh Vasava

ભરુચઃ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી લોકડાઉનના સમયમાં બી.ટી.પી.શાસીત તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાં અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત કોંગ્રેસ અને બી.ટી.પી.શાસીત છે તો ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ તાલુકા પંચાયતોમાં બી.ટી.પીનું શાસન છે. ત્યારે વિવિધ યોજનાનો લાભ આદિવાસીઓને મળવો જોઈએ, પરંતુ અધિકારીઓ અને બી.ટી.પીનાં પદાધિકારીઓના મેળા પીપણામાં લોકડાઉનના સમયમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આથી આ ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Bharuch News, Mansukh Vasava
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર બાબતે યોગ્ય તપાસની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને માગ કરી છે.

ભરુચઃ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી લોકડાઉનના સમયમાં બી.ટી.પી.શાસીત તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાં અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત કોંગ્રેસ અને બી.ટી.પી.શાસીત છે તો ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ તાલુકા પંચાયતોમાં બી.ટી.પીનું શાસન છે. ત્યારે વિવિધ યોજનાનો લાભ આદિવાસીઓને મળવો જોઈએ, પરંતુ અધિકારીઓ અને બી.ટી.પીનાં પદાધિકારીઓના મેળા પીપણામાં લોકડાઉનના સમયમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આથી આ ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Bharuch News, Mansukh Vasava
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર

સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર બાબતે યોગ્ય તપાસની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને માગ કરી છે.

Last Updated : May 13, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.