ETV Bharat / state

અંકલેશ્વર પનોલીના 1500 થી વધુ ઉદ્યોગ ઠપ્પ , જાણો કારણ

author img

By

Published : Nov 17, 2019, 4:11 AM IST

ભરુચ :અંકલેશ્વર - પાનોલી GDCના કેમિકલ વેસ્ટનું સમુદ્ર સુધી વાહન કરતી પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. ત્યારે નુકશાની વળતરના વિવાદિતના પગલે ત્રીજા દિવસે પણ રીપેર ન થતા ૧૫૦૦થી વધુ ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે. જેનાથી રોજના ૨૦૦ કરોડ રૂપિયાના પ્રોડક્શન લોસનો સામનો કરવા મજબુર બન્યા છે.

etv bharat bharuch


ડિઝાઇન,હેવી ફલો અને વાતાવરણની અસરના કારણે છેલ્લા કેટલાક સમયથી ફાઇનલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેમિકલ વેસ્ટનું સમુદ્રમાં વાહન કરતી પાઈપલાઈનમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે. 14 નવેમ્બરના રોજ કડકિયા કોલેજ નજીક પડેલ ભંગાણ વળતરના ગૂંચવાયેલા મામલે ત્રણ દિવસથી રીપેર કરી શકાયું નથી. લીકેજના પગલે પાઈપ લાઈન પ્રોજેક્ટ એનસીટીએલના સત્તધીશોએ તાત્કાલિક ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાવ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમ પાસે મહત્તમ બે દિવસ વેસ્ટ સંગ્રહ થઈ શકે તેટલી ક્ષમતા હોય છે. આજે પણ શક્ય ન બનતા અંતે ઉદ્યોગો બંધ કરવા પડયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ આ વિકટ સમસ્યા એનસીટીએલ પ્રોજેક્ટના ગેરવહીવટનું પરિણામ જણાવી રહ્યા છે.

અંકલેશ્વર પનોલીના 1500 થી વધુ ઉદ્યોગ ઠપ્પ

ઉદ્યોગકારોએ સમસ્યાનો હલ જાતે કારવા પ્રયાસ શરુ કર્યા છે. વળતરના મામલે વિવાદ સર્જાતા એનસીટીએલના અધિકારી રજા ઉપર ઉતરી ગયા હોવાનો ઉદ્યોગકાર આક્ષેપ કરી રહ્યા છે.રોજનું ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરનાર ઉદ્યોગ જમીન માલિક સાથે વાટાઘાટો સફળ ન રહેતા પોલીસ રક્ષણ હેઠળ સમારકામ કામે પ્રયાસ કરી રહી છે.તો બીજી તરફ સુએજની લાઈનમાં પણ ભંગાણ સર્જાતા ગટરના પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોને નુકશાન પહોંચ્યું હતું.


ડિઝાઇન,હેવી ફલો અને વાતાવરણની અસરના કારણે છેલ્લા કેટલાક સમયથી ફાઇનલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેમિકલ વેસ્ટનું સમુદ્રમાં વાહન કરતી પાઈપલાઈનમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે. 14 નવેમ્બરના રોજ કડકિયા કોલેજ નજીક પડેલ ભંગાણ વળતરના ગૂંચવાયેલા મામલે ત્રણ દિવસથી રીપેર કરી શકાયું નથી. લીકેજના પગલે પાઈપ લાઈન પ્રોજેક્ટ એનસીટીએલના સત્તધીશોએ તાત્કાલિક ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાવ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમ પાસે મહત્તમ બે દિવસ વેસ્ટ સંગ્રહ થઈ શકે તેટલી ક્ષમતા હોય છે. આજે પણ શક્ય ન બનતા અંતે ઉદ્યોગો બંધ કરવા પડયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ આ વિકટ સમસ્યા એનસીટીએલ પ્રોજેક્ટના ગેરવહીવટનું પરિણામ જણાવી રહ્યા છે.

અંકલેશ્વર પનોલીના 1500 થી વધુ ઉદ્યોગ ઠપ્પ

ઉદ્યોગકારોએ સમસ્યાનો હલ જાતે કારવા પ્રયાસ શરુ કર્યા છે. વળતરના મામલે વિવાદ સર્જાતા એનસીટીએલના અધિકારી રજા ઉપર ઉતરી ગયા હોવાનો ઉદ્યોગકાર આક્ષેપ કરી રહ્યા છે.રોજનું ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરનાર ઉદ્યોગ જમીન માલિક સાથે વાટાઘાટો સફળ ન રહેતા પોલીસ રક્ષણ હેઠળ સમારકામ કામે પ્રયાસ કરી રહી છે.તો બીજી તરફ સુએજની લાઈનમાં પણ ભંગાણ સર્જાતા ગટરના પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોને નુકશાન પહોંચ્યું હતું.

Intro:અંકલેશ્વર - પનોલીના 1500 થી વધુ ઉદ્યોગ ઠપ્પ
-કેમિકલ વેસ્ટનું સમુદ્ર સુધી વહન કરતી લાઈનમાં લીકેજ ત્રીજા દિવસે પણ રીપેર થઈ ન શક્યું
-ઉદ્યોગોને રોજના 200 કરોડના પ્રોડક્શન લોસનો સામનો કરવો પડશેBody:અંકલેશ્વર - પાનોલી જીઆઈડીસીના કેમિકલ વેસ્ટનું સમુદ્ર સુધી વાહન કરતી પાઈપલાઈનમાં પડેલું ભંગાણ નુકશાની વળતરના વિવાદિતના પગલે ત્રીજા દિવસે પણ રીપેર ન થતા ૧૫૦૦થી વધુ ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે જે રોજના ૨૦૦ કરોડ રૂપિયાના પ્રોડક્શન લોસનો સામનો કરવા મજબુર બન્યા છે.Conclusion:ડિઝાઇન , હેવી ફલો અને વાતાવરણની અસરના કારણે છેલ્લા કેટલાક સમયથી ફાઇનલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેમિકલ વેસ્ટનું સમુદ્રમાં વાહન કરતી પાઈપલાઈનમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે. ૧૪ નવેમ્બરે કડકિયા કોલેજ નજીક પડેલ ભંગાણ વળતરના ગૂંચવાયેલા મામલે ત્રણ દિવસથી રીપેર કરી શકાયું નથી. લીકેજના પગલે પાઈપ લાઈન પ્રોજેક્ટ એનસીટીએલના સત્તધીશોએ તાત્કાલિક ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાવ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમ પાસે મહત્તમ બે દિવસ વેસ્ટ સંગ્રહ થઈ શકે તેટલી ક્ષમતા હોય છે આજે ત્રીજા દિવસે પણ શક્ય ન બનતા આખરે ઉદ્યોગો બંધ કરવા પડયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ આ વિકટ સમસ્યા એનસીટીએલ પ્રોજેક્ટના ગેરવહીવટનું પરિણામ જણાવી રહ્યા છે.

ઉદ્યોગકારોએ સમસ્યાનો હલ જાતે કાઢવા પ્રયાસ શરુ કર્યા છે. વળતરના મામલે વિવાદ સર્જાતા એનસીટીએલના અધિકારી જવાબદારીથી હાથ ખેંચવા માંદગી રજા ઉપર ઉતરી ગયા હોવાનો ઉદ્યોગકાર આક્ષેપ કરી રહ્યા છે.

રોજનું ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરનાર ઉદ્યોગ જમીન માલિક સાથે વાટાઘાટો સફળ ન રહેતા પોલીસ રક્ષણ હેઠળ સમારકામ કામે પ્રયાસ કરી રહી છે.તો બીજી તરફ સુએજની લાઈનમાં પણ ભંગાણ સર્જાતા ગટરના પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતા જેના કારણે ખેડૂતોને નુકશાન પહોંચ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.