ETV Bharat / state

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

author img

By

Published : Nov 16, 2019, 11:33 PM IST

અંબાજી: રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમ કડક કર્યા બાદ પોલીસતંત્ર સજાગ બન્યુ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં ટ્રાફિકને લઇ પોલીસ ટ્રાઈવ ચાલી રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે જીલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર વાહનચાલકો સામે પોલીસે ડ્રાઇવ કામગીરી હાથ ધરી હતી.

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

અંબાજી ખાતે યોજાયેલી ડ્રાઈવમાં પી આઇ સહિત પોલીસ કર્મચારીઓ સમગ્ર બજાર સહીત હાઈવે માર્ગ ઉપર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી ગાડીઓ અને એસ ટી બસો જે જાણીજોઈને ભૂલ કરતા હોય તેવું માની પોલીસે ૪૫ જેટલા દંડકીય મેમો ફટકાર્યા હતાં. ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

પોલીસના જણાવ્યાં અનુસાર ડ્રાઈવની કામગીરી ચાલતી હોવાથી યાત્રિકોને અડચણરૂપ ન બને તેમજ કોઈપણ વાહન ચાલકને પરેશાની ન પડે તે માટે સ્થાનિક વેપારીઓએ પણ દબાણ નહીં કરવા તેમજ ખોટી રીતે વાહનોને પાર્ક ન કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી હતી. જો આ સૂચનોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે પણ શક્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અંબાજી ખાતે યોજાયેલી ડ્રાઈવમાં પી આઇ સહિત પોલીસ કર્મચારીઓ સમગ્ર બજાર સહીત હાઈવે માર્ગ ઉપર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી ગાડીઓ અને એસ ટી બસો જે જાણીજોઈને ભૂલ કરતા હોય તેવું માની પોલીસે ૪૫ જેટલા દંડકીય મેમો ફટકાર્યા હતાં. ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

પોલીસના જણાવ્યાં અનુસાર ડ્રાઈવની કામગીરી ચાલતી હોવાથી યાત્રિકોને અડચણરૂપ ન બને તેમજ કોઈપણ વાહન ચાલકને પરેશાની ન પડે તે માટે સ્થાનિક વેપારીઓએ પણ દબાણ નહીં કરવા તેમજ ખોટી રીતે વાહનોને પાર્ક ન કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી હતી. જો આ સૂચનોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે પણ શક્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Intro:



Gj_ abj_01_POLICE DRAIV _ AVB_7201256
LOKESAN---AMBAJI
         









Body: રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમ કડક કર્યા બાદ પોલીસ સજાગ બની છે એટલું જ નહીં ખરેખર વાહનચાલકો માટે ના જે કાયદા હતા તેને સાચા અર્થમાં પોલીસ તેને લઈ હવે કાયદાના પાઠ ભણાવી રહી છે છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં ટ્રાફિકને લઇ પોલીસ ટ્રાઈવ ચાલી રહી છે ત્યારે આજે મોડી સાંજે પણ યાત્રાધામ અંબાજી ખાતે જીલ્લા પોલીસ વડા ના આદેશ અનુસાર વાહનચાલકો સામે પોલીસને ડ્રાઇવર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પી આઇ સહિત પોલીસ કર્મચારીઓ સમગ્ર બજાર સહીત હાઈવે માર્ગ ઉપર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી જોકે સૌપ્રથમ પોલીસ દ્વારા વાહન ચાલકોનેસમજાવવા ના પ્રયત્ન કરાયા હતા તેમજ સરકારી ગાડીઓ અને એસ ટી બસો જે જાણે જાણી જોઈને ભૂલ કરતા હોય તેવું માની પોલીસે ૪૫ જેટલા દંડકીય મેમો ફટકાર્યા હતા અને ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવા ની આજે તેની કામગીરી કરવામાં આવી હતી જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ કામગીરી હોવાથી યાત્રિકોને અડચણરૂપ ન બને અને સાથે કોઈપણ વાહન ચાલક ને પરેશાની ન બને તે માટે સ્થાનિક વેપારીઓએ પણ દબાણ નહીં કરવા તેમ જ ખોટી રીતે વાહનોને પાર્ક ન કરવા માટે પણ સૂચનાઓ કરાઈ હતી અને જો કે આ સૂચનનો પાલન નહીં કરાય સમયમાં તેમની સામે પણ શક્ય કાર્યવાહી કરવા તેમને જણાવ્યું હતું
બાઈટ - જે.બી.અગ્રાવત (પોલીસ ઇન્સ્પેક્ટર) અંબાજી
Conclusion:
ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.