ETV Bharat / state

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને મળ્યા માતા અંબાજીના આશિર્વાદ

author img

By

Published : May 30, 2019, 3:10 PM IST

બનાસકાંઠા: ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને તિર્થસ્થળ અંબાજી સાથે અનેરો ઘરોબો રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારીએ માં અંબાના આશીર્વાદ પાઠવીને દેશ વિકાસના રસ્તા પર હરણફાળ અને વિશ્વ ગુરૂ બને તેવી પ્રાર્થના કરી છે.

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને પાઠવ્યા માં અંબાના આશીર્વાદ

પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તિર્થસ્થળ અંબાજી સાથે સારો એવો નાતો રહ્યો છે. જન્મદિવસ હોય, નવરાત્રી હોય કે પછી મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ હોય ત્યારે માં અંબાજીના દર્શને અચૂક પહોંચ્યા છે. તેમજ માં અંબાની પૂજા અર્ચના અને આરતીનો લાભ લીધો છે. જેથી માં અંબાના આશિર્વાદ હંમેશા તેમની ઉપર વરસતા રહ્યા છે.

એટલું જ નહીં અનેક નવા કાર્યક્રમો જેમાં સદભાવના હોય કે પછી નારી સશક્તિ કારણ ના કાર્યક્રમો હોય જેની શરૂઆત માં અંબાના આશિર્વાદ લઈ અંબાજીથી જ શરૂઆત કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અને લોકોના કલ્યાણ માટેના કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત પણ માંના આશીર્વાદ લઇને જ કરી. જેમાં તેમને ધારી સફળતા શરૂઆતથી જ મળી છે. ત્યારે બીજી વખત વડાપ્રઘાન તરીકે શપથ લેનાર છે ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારી અને ભટ્ટજી મહારાજે તેમને શુભેચ્છા પાઠવીને દેશ વધુ તરકી કરે તેવા આશીર્વાદ આપ્યા છે.

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને મળ્યા માતા અંબાજીના આશિર્વાદ

પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તિર્થસ્થળ અંબાજી સાથે સારો એવો નાતો રહ્યો છે. જન્મદિવસ હોય, નવરાત્રી હોય કે પછી મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ હોય ત્યારે માં અંબાજીના દર્શને અચૂક પહોંચ્યા છે. તેમજ માં અંબાની પૂજા અર્ચના અને આરતીનો લાભ લીધો છે. જેથી માં અંબાના આશિર્વાદ હંમેશા તેમની ઉપર વરસતા રહ્યા છે.

એટલું જ નહીં અનેક નવા કાર્યક્રમો જેમાં સદભાવના હોય કે પછી નારી સશક્તિ કારણ ના કાર્યક્રમો હોય જેની શરૂઆત માં અંબાના આશિર્વાદ લઈ અંબાજીથી જ શરૂઆત કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અને લોકોના કલ્યાણ માટેના કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત પણ માંના આશીર્વાદ લઇને જ કરી. જેમાં તેમને ધારી સફળતા શરૂઆતથી જ મળી છે. ત્યારે બીજી વખત વડાપ્રઘાન તરીકે શપથ લેનાર છે ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારી અને ભટ્ટજી મહારાજે તેમને શુભેચ્છા પાઠવીને દેશ વધુ તરકી કરે તેવા આશીર્વાદ આપ્યા છે.

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને મળ્યા માતા અંબાજીના આશિર્વાદ

 

   R_GJ_ ABJ_01_30 MAY_ VIDEO STORY _ MODI  NE  ASHIRVAD _CHIRAG  AGRAWAL

LOCATION – AMBAJI

 

(VIS AND BYIT IN FTP)

 
ANCHOR  

       

 

                                 ગુજરાત ના પનોતા પુત્ર ને પૂર્વ  મુખ્યમંત્રી ને હાલ ના વડાપ્રધાન નરેન્દ્રમોદી નો તિર્થસ્થળ અંબાજી સાથે ધરોબો સબંધ રહ્યો છે મોદીજી નો જન્મ દિવસ હોય કે નવરાત્રી હોય કે પછી મુખ્યમંત્રી તરીકે ના સપથ ગ્રહણ હોય ત્યારે અંબાજી મા  માં અંબા ના દર્શને અચૂક પહોંચ્યાજ છે જ્યાં માં અંબા ની પૂજા અર્ચના સહીત આરતી નો લાભ અનેક વખત લીધો છે જેથી માં અંબા ના આશીર્વાદ સદાય તેમના ઉપર વરસતા રહ્યા છે... એટલુંજ નહીં અનેક નવા કાર્યક્રમો જેમાં સદભાવના હોય કે પછી નારી સશક્તિ કારણ ના કાર્યક્રમો હોય જેની શરૂઆત માં અંબા ના આશીર્વાદ લઈ અંબાજી થી જ શરૂઆત કરી છે ને સફળતા પ્રાપ્ત કરી છે આજે જયારે સતત બીજી વખત વડાપ્રધાન તરીકે ના સપથ લેનાર છે ત્યારે અંબાજી મંદિર ના મુખ્ય પૂજારી ને ભટ્ટજીમહારાજે તેમની સુભેચ્છા સહિત માં અંબા ના આશીર્વાદ પાઠવ્યા છે ને દેશ વિકાસ ની હરણફાળ ભારે ને વિશ્ર્વ ગુરુ બને તેવી પ્રાર્થના કરી છે

 

બાઈટ .....દેવાંગભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,મુખ્ય પુજારી મંદિર ) અંબાજી

      

 

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

 

 

 

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.