ETV Bharat / state

Walk In Vaccination Campaign- દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત

author img

By

Published : Jun 21, 2021, 10:05 PM IST

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યાં બાદ હાલ તેનો જોર ધીમો પડ્યો છે. જોકે, નિષ્ણાંતોના મતે કોરોનાની ત્રીજી લહેર આવશે જે વધુ ઘાતક બનશે. જેમાં કોરોના પ્રતિરોધક રસી વધુ અસર-કારક નિવડશે. ત્યારે કોરોના રસીકરણ મહાઅભીયાન(Vaccination Campaign) ની શરૂઆત દાંતા તાલુકામાં રાજસભાના સાંસદ દિનેશ અનાવાડિયા (MP Dinesh Anawadia)ના હસ્તે કરવામાં આવી હતી.

દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત
દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત
  • રસીકરણ મહાઅભિયાનની દાંતા તાલુકામાં શરૂઆત
  • રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ કરાવી શરૂઆત
  • દાંતા તાલુકાના 10 રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવશે રસી

બનાસકાંઠાઃ જિલ્લાના પછાત વિસ્તાર એવા દાંતા તાલુકામાં પણ આજે સોમવારે રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા(MP Dinesh Anawadia)એ 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ મહાઅભિયાન (Vaccination Campaign)ની શરૂઆત કરાવી છે.

રાજ્યમાં 2 કરોડથી વધુ લોકોનું થઈ ચૂંક્યૂ છે રસીકરણ

દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે. જેમાં વધુને વધુ રસીકરણ થાય તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાંતા તાલુકાના કુલ 10 રસીકરણ કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે. રાજ્યમાં હાલ 2 કરોડ ઉપરાંત લોકોનું રસીકરણ થઇ ચુક્યુ છે. દાંતા તાલુકાનાં કુલ 10 પી.એસ.સી કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે.

દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત

આ પણ વાંચોઃ Vaccination news : સુરતમાં મંદબુદ્ધિ બાળકોને વેક્સિન અપાઈ

સાંસદે લોકોને રસી લેવાની કરી અપીલ

આ રસીકરણના મહાઅભિયાન (Vaccination Campaign)ની શરૂઆતને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારના જાગૃર્તી માટેના વિડિયોનું નિદર્શન પણ કરાયુ હતુ. ત્રીજી લહેરથી બચવા લોકો ચોક્કસ પણે રસીકરણ કરાવે તેવી સાંસદ (MP Dinesh Anawadia) દ્વારા અપીલ કરવામાં આવી હતી.

  • રસીકરણ મહાઅભિયાનની દાંતા તાલુકામાં શરૂઆત
  • રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ કરાવી શરૂઆત
  • દાંતા તાલુકાના 10 રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવશે રસી

બનાસકાંઠાઃ જિલ્લાના પછાત વિસ્તાર એવા દાંતા તાલુકામાં પણ આજે સોમવારે રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા(MP Dinesh Anawadia)એ 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ મહાઅભિયાન (Vaccination Campaign)ની શરૂઆત કરાવી છે.

રાજ્યમાં 2 કરોડથી વધુ લોકોનું થઈ ચૂંક્યૂ છે રસીકરણ

દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે. જેમાં વધુને વધુ રસીકરણ થાય તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાંતા તાલુકાના કુલ 10 રસીકરણ કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે. રાજ્યમાં હાલ 2 કરોડ ઉપરાંત લોકોનું રસીકરણ થઇ ચુક્યુ છે. દાંતા તાલુકાનાં કુલ 10 પી.એસ.સી કેન્દ્રો ઉપર 700 લોકોને રસીકરણ (Vaccination) કરવામાં આવશે.

દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત

આ પણ વાંચોઃ Vaccination news : સુરતમાં મંદબુદ્ધિ બાળકોને વેક્સિન અપાઈ

સાંસદે લોકોને રસી લેવાની કરી અપીલ

આ રસીકરણના મહાઅભિયાન (Vaccination Campaign)ની શરૂઆતને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારના જાગૃર્તી માટેના વિડિયોનું નિદર્શન પણ કરાયુ હતુ. ત્રીજી લહેરથી બચવા લોકો ચોક્કસ પણે રસીકરણ કરાવે તેવી સાંસદ (MP Dinesh Anawadia) દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.