ETV Bharat / state

થરાદના રાહ ગામે બોરમાંથી કાળુ પાણી નીકળતા કુતુહલ સર્જાયુ - બોરમાંથી કાળુ પાણી

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામે ખેતરમાં બોરવેલમાંથી કાળા કલરનું પાણી નિકળતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

Black water came out
બોરમાંથી કાળુ પાણી
author img

By

Published : Dec 24, 2019, 4:04 AM IST

કુદરતના નજારા ક્યારેક એવા હોય છે કે તેને જોતાં જ લોકો સ્તબ્ધ રહી જતા હોય છે, ત્યારે થરાદ તાલુકામાં આવેલા રાહ ગામમાં રાહ ગામે પીરાભાઈ છગનભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં પાણી માટે બોરવેલનું રીપેર કામ કરી રહ્યા હતા અને બોરવેલનું કામ પૂરું થતાં બોરવેલને ચાલુ કરવામાં આવ્યો હતો.

બોરમાંથી કાળુ પાણી

આ બોરવેલ માંથી કાળા કલરનું પાણી નીકળતા પીરાભાઈ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ આ પાણી કાળુ નીકળે છે તે અંગેની જાણ પીરાભાઈએ તાત્કાલિક આજુબાજુના લોકોને કરી હતી. જેથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઉપરાંત આ બોરનું કાળુ પાણી જે પણ જગ્યા પર નાખવામાં આવે છે તે જગ્યા થોડી વાર પછી એકદમ કાળા કલરની જમીન થઈ જાય છે. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે અમોએ આ બોરનું રીપેરીંગ કામ કરાવ્યા બાદ આ પાણી કાળા કલરનું આવે છે. આ તેલ છે કે ઓઈલ તે ખબર નથી પણ આવુ પાણી આવતા હવે અમારે ખેતરમાં કઈ રીતે વાપરવું. આ પાણીની તંત્ર લેબોરેટરીમાં તપાસ કરે તો જ હકીકત સામે આવી શકે તેમ છે.

કુદરતના નજારા ક્યારેક એવા હોય છે કે તેને જોતાં જ લોકો સ્તબ્ધ રહી જતા હોય છે, ત્યારે થરાદ તાલુકામાં આવેલા રાહ ગામમાં રાહ ગામે પીરાભાઈ છગનભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં પાણી માટે બોરવેલનું રીપેર કામ કરી રહ્યા હતા અને બોરવેલનું કામ પૂરું થતાં બોરવેલને ચાલુ કરવામાં આવ્યો હતો.

બોરમાંથી કાળુ પાણી

આ બોરવેલ માંથી કાળા કલરનું પાણી નીકળતા પીરાભાઈ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ આ પાણી કાળુ નીકળે છે તે અંગેની જાણ પીરાભાઈએ તાત્કાલિક આજુબાજુના લોકોને કરી હતી. જેથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઉપરાંત આ બોરનું કાળુ પાણી જે પણ જગ્યા પર નાખવામાં આવે છે તે જગ્યા થોડી વાર પછી એકદમ કાળા કલરની જમીન થઈ જાય છે. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે અમોએ આ બોરનું રીપેરીંગ કામ કરાવ્યા બાદ આ પાણી કાળા કલરનું આવે છે. આ તેલ છે કે ઓઈલ તે ખબર નથી પણ આવુ પાણી આવતા હવે અમારે ખેતરમાં કઈ રીતે વાપરવું. આ પાણીની તંત્ર લેબોરેટરીમાં તપાસ કરે તો જ હકીકત સામે આવી શકે તેમ છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 12 2019

સ્લગ..થરાદના રાહ ગામે કાળુ પાણી નીકળતા કુતુહલ સર્જાયુ..

એન્કર...થરાદ તાલુકાના રાહ ગામે ખેડૂતના ખેતરમાં બોરવેલમાંથી કાળા કલરનું પાણી નિકળતા આ પાણી જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

Body:વિઓ... કુદરતના નજારા ક્યારેક એવા હોય છે કે તેને જોતાં જ લોકો સ્તબ્ધ રહી જતા હોય છે કહેવામાં આવે છે કે કુદરતના આગળ કોઈનું પણ ચાલતું નથી. ક્યારે ક ક્યારેક કુદરતના એવા નજારો જોવા મળતા હોય છે કે તેના વિશે આપણે ક્યારે વિચાર પણ ન કર્યો હોય.ત્યારે વાત કરવામાં આવે થરાદ તાલુકામાં આવેલ રાહ ગામની તો રાહ ગામે પીરાભાઈ છગનભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં પાણી માટે બોરવેલનું રીપેર કામ કરી રહ્યા હતા અને બોરવેલનું કામ પૂરું થતાં બોરવેલને ચાલુ કરવામાં આવ્યો હતો. જ્યાં આ બોરવેલ માંથી કાળા કલરનું પાણી નીકળતા પીરાભાઈ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાર બાદ આ પાણી કાળું નીકળે છે તે અંગેની જાણ પીરાભાઈએ તાત્કાલિક આજુબાજુના લોકોને કરી હતી. જેથી આ પાણી જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બોરનું કાળું પાણી જે પણ જગ્યા પર નાખવામાં આવે છે તે જગ્યા થોડી વાર પછી એકદમ કાળા કલરની જમીન થઈ જાય છે. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે અમોએ આ બોરનું રીપેર કરાવ્યા બાદ આ પાણી કાળા કલરનું આવે છે. આ તેલ છે કે ઓઈલ તે ખબર નથી પણ આવુ પાણી આવતા હવે અમારે ખેતરમાં કઈ રીતે પાવવું. આ પાણીની લેબોરેટરી તંત્ર કરે તો જ હકીકત સામે આવી શકે તેમ છે.આમ, આ ઘટનાને લઈ આજુબાજુના ગામોમાંથી પણ આ કાળા રંગના પાણીને જાવા લોકો ઉમટી પડયા હતા....

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.