ETV Bharat / state

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રૂપાલાએ યોજી બેઠક

author img

By

Published : Apr 10, 2019, 4:40 AM IST

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ દરેક પક્ષ વિજય મેળવવા માટે આક્રમક પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2019ની ચૂંટણીમાં હવે 14 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની જંગી સભા યોજવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં બે મોટી સભાઓ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત પ્રધાન રુપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રુપાલાએ યોજી બેઠક

જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર પરબતભાઇ પટેલને જીત અપાવવા માટે ધાનેરા અને લાખણી ખાતે પુરૂષોતમ રૂપાલાએ બે મોટી સભાઓ યોજી હતી. જેમાં પુરષોતમ રૂપાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મતદારો ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને એર સ્ટ્રાઈક શું છે? તેની પણ ખબર નથી. આપના જવાનો રાત્રે જઈ અને દુશ્મનોને મારી પાછા આવે તે એર સ્ટ્રાઈક કહેવાય. પરંતુ કોંગ્રેસ વાળાઓ તો તેમાં પણ સબૂત માંગે છે. ત્યારે આ સભામાં બનાસકાંઠા જિલ્લાના લોકો વધુમાં વધુ ભાજપને મત આપે તેવી અપીલ તેમણે કરી હતી.

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રુપાલાએ યોજી બેઠક

જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર પરબતભાઇ પટેલને જીત અપાવવા માટે ધાનેરા અને લાખણી ખાતે પુરૂષોતમ રૂપાલાએ બે મોટી સભાઓ યોજી હતી. જેમાં પુરષોતમ રૂપાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મતદારો ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને એર સ્ટ્રાઈક શું છે? તેની પણ ખબર નથી. આપના જવાનો રાત્રે જઈ અને દુશ્મનોને મારી પાછા આવે તે એર સ્ટ્રાઈક કહેવાય. પરંતુ કોંગ્રેસ વાળાઓ તો તેમાં પણ સબૂત માંગે છે. ત્યારે આ સભામાં બનાસકાંઠા જિલ્લાના લોકો વધુમાં વધુ ભાજપને મત આપે તેવી અપીલ તેમણે કરી હતી.

બનાસકાંઠામાં મતદારોને અપિલ કરવા ભાજપ પ્રધાન રુપાલાએ યોજી બેઠક
લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.09 04 2019

સ્લગ... રૂપાલા ની સભા

એન્કર... આજરોજ ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી ના  કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની સભા યોજાઈ હતી. જેમાં પુરષોતમ રૂપાલાએ કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા...

વિઓ.... સમગ્ર ભારતભર માં લોકસભાની ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી ને લઈ દરેક પક્ષ પોતાની જીત માટે પ્રચાર વધાર્યા છે બનાસકાંઠા જિલ્લામાં 2019 ની ચૂંટણી માં હવે 14 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આજરોજ ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી ના કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ની જંગી સભા યોજાઈ હતી. આજે બનાસકાંઠા જિલ્લામાં બે મોટી સભાઓ યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર પરબતભાઇ પટેલ ને જીત અપાવવા માટે આજે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને લાખણી ખાતે પુરષોતમ રૂપાલાએ બે મોટી સભાઓ યોજી હતી જેમાં પુરષોતમ રૂપાલાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.આજની સભામાં  વધુમાં બનાસકાંઠા જિલ્લાના લોકો ભારતીય જનતા પાર્ટી માં વધુમાં વધુ મતદાન કરે તે માટે પણ અપીલ કરી હતી...

બાઈટ... પુરષોતમ રૂપાલા
( સ્ટાર પ્રચારક ભારતીય જનતા પાર્ટી )

વિઓ...આજરોજ યોજાયેલ જંગી સભામાં પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને  એર સ્ટ્રાઈક સુ છે તેની પણ ખબર નથી. આપના જવાનો રાત્રે જઈ અને દુશ્મનો ને મારી પાછા આવે તે એર સ્ટ્રાઈક કહેવાય પરંતુ કૉંગ્રેસ વાળાઓ તો તેમાં પણ સાબૂત માંગે છે... ત્યારે આજની સભામાં બનાસકાંઠા જિલ્લાના લોકો વધુ માં વધુ મતદાન કરે તેવી પણ અપીલ કરી હતી....

લાઈવ... પુરષોતમ રૂપાલા


રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.