ETV Bharat / state

થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 3ને ઈજા

બનાસકાંઠાઃ તાલુકામાં થરાદ સાચોર હાઇવે પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

author img

By

Published : Aug 17, 2019, 2:08 PM IST

થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 ના મોત, 3ને ઈજા

થરાદ સાચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. સુરેન્દ્રનગરના 5 વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતાં. તે દરમિયાન મોડી રાત્રે સામેથી આવી રહેલી ટ્રક અને કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો .

થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 ના મોત, 3ને ઈજા
થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 3ને ઈજા

આ અકસ્માતમાં કારમાં બેઠેલા 5માંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

થરાદ સાચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. સુરેન્દ્રનગરના 5 વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતાં. તે દરમિયાન મોડી રાત્રે સામેથી આવી રહેલી ટ્રક અને કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો .

થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 ના મોત, 3ને ઈજા
થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 3ને ઈજા

આ અકસ્માતમાં કારમાં બેઠેલા 5માંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:લોકેશન.. થરાદ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.17 08 2019

સ્લગ..થરાદ સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત.. 2 ના મોત,3 ને ઇજા

એન્કર...બનાસકાંઠામાં થરાદ સાચોર હાઇવે પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Body:વિઓ...થરાદ સાચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. સુરેન્દ્રનગરના 5 વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદ થી સાંચોર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે સામેથી આવી રહેલી ધસમસતી ટ્રક અને કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો .અકસ્માતમાં કારમાં બેઠેલા 5 માંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા .જ્યારે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
.........
Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.