ETV Bharat / state

અરવલ્લીમાં આદિવાસી સમાજના પ્રખ્યાત ગેરના મેળાનું આયોજન

અરવલ્લી: જિલ્લાના ભિલોડામાં આદિવાસી સમાજમાં અન્ય તહેવારો કરતા હોળીના તહેવારને વધુ મહત્વ આપવામાં આવે છે. ભીલોડા તાલુકાના ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત હોળી પછી ગેર મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે.

author img

By

Published : Mar 31, 2019, 11:45 PM IST

આદિવાસી ગેરનો મેળો

ભિલોડા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આદિવાસી ભાઈ-બહેનો ગેર મેળામાં ઉમટ્યા હતા. આઘેર મેળામાં અસંખ્ય ઢોલ અને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા લેઝીમ નૃત્ય પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

અદિવાસી ગેરનો મેળો

આ ગેર મેળામાં આદિવાસી લોકો હોળીના તહેવાર નિમિત્તે ગેરીયા બને છે. લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરે છે. ઢોલના તાલ સાથે નાચગાન કરતાં આ લોકો મેળામાં આવે છે. આ સાથે જ લોકો પાસેથી ઊઘરાવેલા ગેરના પૈસાથી વર્ષ દરમિયાન નોકરી મેળવવા, ખેતીમાં સારી ઉપજ માટે, બીમાર વ્યકિ્તની સારવાર માટે અથવા કે કોઈ સમસ્યાના નિવારણ જેવી બાબતે લીધેલી માનતા પૂરી કરે છે.

ભિલોડા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં આદિવાસી ભાઈ-બહેનો ગેર મેળામાં ઉમટ્યા હતા. આઘેર મેળામાં અસંખ્ય ઢોલ અને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા લેઝીમ નૃત્ય પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

અદિવાસી ગેરનો મેળો

આ ગેર મેળામાં આદિવાસી લોકો હોળીના તહેવાર નિમિત્તે ગેરીયા બને છે. લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરે છે. ઢોલના તાલ સાથે નાચગાન કરતાં આ લોકો મેળામાં આવે છે. આ સાથે જ લોકો પાસેથી ઊઘરાવેલા ગેરના પૈસાથી વર્ષ દરમિયાન નોકરી મેળવવા, ખેતીમાં સારી ઉપજ માટે, બીમાર વ્યકિ્તની સારવાર માટે અથવા કે કોઈ સમસ્યાના નિવારણ જેવી બાબતે લીધેલી માનતા પૂરી કરે છે.

ભિલોડામાં આદિવાસી ગેરનો મેળો યોજાયો

 

ભિલોડા- અરવલ્લી

 

આદીવાસી સમાજમાં અન્ય તહેવારો કરતા હોળી ના તહેવાર ને વધુ મહત્વ આપવામાં આવે છે . ભીલોડા તાલુકા ના ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત હોળી પછી ધેર  મેળો

યોજાય છે . ભિલોડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં હજારો આદિવાસી ભાઈ બહેનો ધેર મેળા માં ઉમટ્યા હતા . ધેર મેળા માં અસંખ્ય ઢોલ અને સ્ત્રીઓ દ્વારા લેઝીમ નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતું.

 

આદિવાસી લોકો હોળી ના તહેવાર નિમિત્તે ગેરીયા બને છે અને લોકો પાસે થી પૈસાનું ઉઘરાણું કરે છે. ઢોલ તાલ સાથે નાચગાન કરતાં આ લોકો મેળા માં આવે છે અને લોકો પાસે થી ઊઘરાવેલ ગેર ના પૈસા થી વર્ષ દરમિયાન નોકરી મેળવ્વા , ખેતી માં સારી ઉપજ માટે, બીમાર વ્યકિતી સાજો થવા માટે, કે કોઈ સમસ્યા ના નિવારણ જેવી બાબતે લીધેલ માનતા પૂરી કરે છે .

 

વિઝયુઅલ- સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.