ETV Bharat / state

શામળાજીના ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરોએ 1.55 લાખની લૂંટ કરી - અરવલ્લીના તાજા સમાચાર

અરવલ્લીના શામળાજીમાં આવેલા ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાંથી 1.50 લાખની ચોરી થઇ છે. જેથી પોલીસે ચોરોની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.

ETV BHARAT
શામળાજીના ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરો 1.55 લાખની લૂંટ કરી
author img

By

Published : Jan 31, 2020, 9:26 PM IST

અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં ગુરૂવારે રાત્રીના સમયે 5 બુકાનધારીઓએ ધાડ પાડી હતી. ચોરી કરવા આવેલા ચોરોએ મંદિરના મહંતને માથામાં ધોકાનો ફટકો ઝીંકી રૂમમાં પૂરી દીધા હતા. 7 કલાકમાં મંદિરમાંથી 55 હજાર રોકડા અને ભગવાનના દાગીના મળી અંદાજે 1.50 લાખના મુદ્દામાલની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

શામળાજીના ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરોએ 1.55 લાખની લૂંટ કરી

દર્શનાર્થીએ મહંતને રૂમમાંથી છોડાવીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટના બનવાથી મંદિરોના મહંતોએ શામળાજીના તમામ મંદિરમાં પોલીસ સુરક્ષા પૂરી પાડવા માગ કરી છે.

અરવલ્લી: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં ગુરૂવારે રાત્રીના સમયે 5 બુકાનધારીઓએ ધાડ પાડી હતી. ચોરી કરવા આવેલા ચોરોએ મંદિરના મહંતને માથામાં ધોકાનો ફટકો ઝીંકી રૂમમાં પૂરી દીધા હતા. 7 કલાકમાં મંદિરમાંથી 55 હજાર રોકડા અને ભગવાનના દાગીના મળી અંદાજે 1.50 લાખના મુદ્દામાલની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

શામળાજીના ગુરૂદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરોએ 1.55 લાખની લૂંટ કરી

દર્શનાર્થીએ મહંતને રૂમમાંથી છોડાવીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટના બનવાથી મંદિરોના મહંતોએ શામળાજીના તમામ મંદિરમાં પોલીસ સુરક્ષા પૂરી પાડવા માગ કરી છે.

Intro:શામળાજી ગુરુદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરો ૧.૫૫ લાખની લૂંટ કરી

શામળાજી-અરવલ્લી
અરવલ્લી જિલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા ગુરુદત્તાત્રેય ટેકરી મંદિરમાં ગુરુવારે રાત્રીના ૯ વાગ્યાના સુમારે, ૫ બુકાનધારી શખ્શોએ ધાડ પાડી હતી. મંદિરના મહંત શિવરામપુરી વૈષ્ણ્વ સાધુના માથામાં ધોકાનો ફટકો ઝીંકી રૂમમાં પુરી દીધા હતા. ૭ કલાક સુધી મંદિરને ફંફોસી મંદિરમાં રહેલા રોકડા રૂપિયા ૫૫ હજાર અને ભગવાનના દાગીના મળી અંદાજે ૧.૫0 લાખના મુદ્દામાલની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.


Body:મંદિરમાં દર્શનાર્થે ભક્ત પહોંચતા રૂમમાં બંધ મહંતને છોડાવી સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. મંદિરમાં લૂંટની ઘટનાના પગલે શામળાજી પંથકમાં આવેલા મંદિરના મહંતોએ એકઠા થઇ તમામ મંદિરોમાં પોલીસ રક્ષણ આપવામાં આવેની માંગ કરી હતી.
,

બાઇટ : શિવરામપુરી વૈષ્ણ્વ મહંત Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.