ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે અરવલ્લીના લેબર યુનિયનના પ્રમુખનો અભિપ્રાય

કામદારોની સિદ્ધિઓ અને શોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1લી મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય કાર્યકર દિવસ અને મે દિવસ તરીકે પણ ઓળખાય છે. આ વિશેષ દિવસની મહત્વતા જાણવા માટે ETV Bharatએ અરવલ્લી જિલ્લાના લેબર યુનિયનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો.

author img

By

Published : May 1, 2021, 4:53 PM IST

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે અરવલ્લીના લેબર યુનિયનના પ્રમુખનો અભિપ્રાય
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે અરવલ્લીના લેબર યુનિયનના પ્રમુખનો અભિપ્રાય
  • વિશ્વભરમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવાય છે
  • કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ
  • વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ સાથે જનજાગૃતિ

અરવલ્લી: વિશ્વભરમાં 1લી મેએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવામાં આવે છે. આ દિવસે, વિવિધ મજુર સંગઠોનો દ્રારા કામદારોને તેમની સાથે થઇ રહેલા શોષણ અંગે જાગૃતિ ફેલાવામાં આવે છે. 1889માં, માર્ક્સવાદી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે એક નિયમ અપનાવ્યો હતો, જેમાં તેઓએ માંગણી કરી હતી કે કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ જોઇએ. ત્યારબાદ, આ પ્રસંગને સંસ્મરણીય બનાવવા માટે 1લી મે, દર વર્ષે મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના લેબર યુનિયનના પ્રમુખે આ દિવસે ભારતમાં મજૂર કાયદાઓની શું પરિસ્થિતિ છે તે અંગે તેમનો અભિપ્રાય આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે અરવલ્લીના લેબર યુનિયનના પ્રમુખનો અભિપ્રાય

આ પણ વાંચો: ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્ન અંગે હાઇકોર્ટેની સરકારને નોટિસ

ILO દ્વારા મજૂરોના હકોના રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)એ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. જે શ્રમના મુદ્દાઓ અને મુખ્યત્વે વિશ્વભરના મજૂરોના ધોરણોને સુધારવાની દિશામાં કામ કરે છે. ILO વિશ્વભરમાં રેલીઓ અને દેખાવો કરી મજૂર દિવસની ઉજવણી કરે છે. આ ઉપરાંત, વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ, સ્થળાંતર કામદારોના હકોનું રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવે છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને વિવિધ માગણીને લઈ કર્યા ધરણા

  • વિશ્વભરમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવાય છે
  • કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ
  • વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ સાથે જનજાગૃતિ

અરવલ્લી: વિશ્વભરમાં 1લી મેએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવામાં આવે છે. આ દિવસે, વિવિધ મજુર સંગઠોનો દ્રારા કામદારોને તેમની સાથે થઇ રહેલા શોષણ અંગે જાગૃતિ ફેલાવામાં આવે છે. 1889માં, માર્ક્સવાદી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે એક નિયમ અપનાવ્યો હતો, જેમાં તેઓએ માંગણી કરી હતી કે કામદારો પાસેથી દિવસમાં 8 કલાકથી વધુ સમય માટે કામ ન કરાવવુ જોઇએ. ત્યારબાદ, આ પ્રસંગને સંસ્મરણીય બનાવવા માટે 1લી મે, દર વર્ષે મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના લેબર યુનિયનના પ્રમુખે આ દિવસે ભારતમાં મજૂર કાયદાઓની શું પરિસ્થિતિ છે તે અંગે તેમનો અભિપ્રાય આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે અરવલ્લીના લેબર યુનિયનના પ્રમુખનો અભિપ્રાય

આ પણ વાંચો: ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્ન અંગે હાઇકોર્ટેની સરકારને નોટિસ

ILO દ્વારા મજૂરોના હકોના રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)એ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. જે શ્રમના મુદ્દાઓ અને મુખ્યત્વે વિશ્વભરના મજૂરોના ધોરણોને સુધારવાની દિશામાં કામ કરે છે. ILO વિશ્વભરમાં રેલીઓ અને દેખાવો કરી મજૂર દિવસની ઉજવણી કરે છે. આ ઉપરાંત, વેઠ મજૂરી નાબૂદ કરવા, લઘુતમ વેતન કાયદાની માંગ, સ્થળાંતર કામદારોના હકોનું રક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવે છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને વિવિધ માગણીને લઈ કર્યા ધરણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.