ETV Bharat / state

ભિલોડામાં મહિસાગરના વ્યક્તિના મર્ડરનો પર્દાફાશ - મર્ડરનો ગુનો હોવાનુ બહાર આવ્યુ

અરવલ્લી: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રૂજડા ગામે રહેતા જ્યંતિભાઈ વણઝારાને પૈસાની ઉઘરાણી કરવા જવાનું હોવાનું મેઘરજના બેલ્યો ગામે રહેતા કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા નામના શખ્શો ૧૫ ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ ઘરેથી બાઈક પર લઈ ગયા હતા. ત્યારબાદ તેમના કાકા અકસ્માતમં મૃત્યુ પામ્યા છે તેવુ જાહેર કરી દીધુ હતું. જોકે પ્રાથમિક પોલીસ તપાસમાં આ અકસ્માતા નહિ પરંતુ મર્ડરનો ગુનો હોવાનુ બહાર આવ્યુ છે.

Bhiloda
author img

By

Published : Aug 29, 2019, 11:05 PM IST

કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા તેમના કાકા જ્યંતિભાઈ વણઝારાને જંગલ વિસ્તારમાં પહોંચી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ કોઇને શંકાન જાય તે માટે બાઈક પર ગોઠવી દઈ માલપુર,મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક મૃતદેહને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘરે પહોંચી ગયા હતા.

ભિલોડામાં મહિસાગરના વ્યક્તિના મર્ડરનો પર્દાફાશ

ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેમાં પોસ્ટમોર્ટના રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૨૦૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા તેમના કાકા જ્યંતિભાઈ વણઝારાને જંગલ વિસ્તારમાં પહોંચી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ કોઇને શંકાન જાય તે માટે બાઈક પર ગોઠવી દઈ માલપુર,મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક મૃતદેહને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘરે પહોંચી ગયા હતા.

ભિલોડામાં મહિસાગરના વ્યક્તિના મર્ડરનો પર્દાફાશ

ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેમાં પોસ્ટમોર્ટના રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૨૦૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Intro:ભિલોડામાં મહિસાગરના ના વ્યક્તિના મર્ડર ની ગૂંચ ઉકેલાઇ

ભિલોડા- અરવલ્લી

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રૂજડા ગામે રહેતા જ્યંતિભાઈ વણઝારાને પૈસાની ઉઘરાણી કરવા જવાનું હોવાનું મેઘરજના બેલ્યો ગામે રહેતા કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા નામના શખ્શો ૧૫ ઓગસ્ટ-૨૦૧૯ ના રોજ ઘરેથી બાઈક પર લઈ ગયા હતા. ત્યારબાદ તેમના કાકા અકસ્માતમં મૃત્યુ પામ્યા છે તેવુ જાહેર કરી દીધુ હતું. જોકે પ્રાથમિક પોલીસ તપાસમાં આ અકસ્માતા નહિ પરંતુ મર્ડર નો ગુનો હોવાનુ બહાર આવ્યુ છે.


Body:કૌટુંબિક બે ભત્રીજાઓ હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા તેમના કાકા જ્યંતિભાઈ વણઝારાને જંગલ વિસ્તારમાં પહોંચી દારૂ પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ કોઇને શંકાન જાય તે માટે બાઈક પર ગોઠવી દઈ માલપુર,મોડાસા વાયા જીવણપૂર થઈ ફરીથી અંદરના રસ્તે જનાલીટાંડા અને કાળી ડુંગરી નજીક લાશને અકસ્માતમાં ખપાવવા ફેંકી દઈ પોતાને ઘરે પહોંચી ગયા હતા.

ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હરજી ઠાકરુ વણઝારા અને ધર્મા શ્રવણ વણઝારા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૨૦૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બંને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.