અરવલ્લી: ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત કોલેજનો વાર્સિકોત્સવ યોજાયો હતો. જેમાં સમારંભના ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ડાયરેક્ટર સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર ડૉક્ટર નિલેશ કે મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. તેેઓએ પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સફળ થવાની ચાવી ઉપર પ્રેરક ઉદ્દબોદન આપ્યું હતું.
અરવલ્લીમાં પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો - મોડાસા
મોડાસાની મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત પાંચ સ્વનિર્ભર કોલેજીસનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.
![અરવલ્લીમાં પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6326054-876-6326054-1583561596863.jpg?imwidth=3840)
પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો
અરવલ્લી: ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત કોલેજનો વાર્સિકોત્સવ યોજાયો હતો. જેમાં સમારંભના ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ડાયરેક્ટર સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર ડૉક્ટર નિલેશ કે મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. તેેઓએ પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સફળ થવાની ચાવી ઉપર પ્રેરક ઉદ્દબોદન આપ્યું હતું.
પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો
પાંચ સ્વનિર્ભર કોલેજોનો વાર્ષિકોત્સવ યોજાયો