ETV Bharat / state

BJP નેતા વિનય કટિયારેની જીભ લપસી, 2002ના રમખાણોને ગણાવ્યા યોગ્ય - godhra kand

અરવલ્લી: ભાજપના નેતા વિનય કટિયારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે ભિલોડામાં ચૂંટણી સભા યોજી હતી. જે સભા સંબોધનને લઇને ભાજપ નેતા ફરી પાછા હાઇલાઇટ્સમાં આવ્યા હતા. તેને સભા દરમિયાન પોતાનું ભાન ભુલીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ભાજપ નેતા ફરી આવ્યા વિવાદમાં
author img

By

Published : Apr 20, 2019, 11:44 PM IST

ભાજપના નેતા વિનય કટિયારે સભા સંબોધન દરમિયાન વિવાદાસ્પદ સ્પીચ આપીને ફરી ચર્ચામાં આવ્યા હતા. આ સભા દરમિયાન કટિયારે કહ્યું કે, 2002ના તોફાનોના ગોધરા ક્યારે પણ ભૂલી નહીં શકે.

ભાજપ નેતા ફરી આવ્યા વિવાદમાં

આ ઉપરાંત કટિયારે કોંગ્રેસના પંજાને આતંકવાદી પંજો ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, BJPના નેતા વિનય કટિયાર વિવાદાસ્પદ ભાષણો માટે પ્રખ્યાત છે.

ભાજપના નેતા વિનય કટિયારે સભા સંબોધન દરમિયાન વિવાદાસ્પદ સ્પીચ આપીને ફરી ચર્ચામાં આવ્યા હતા. આ સભા દરમિયાન કટિયારે કહ્યું કે, 2002ના તોફાનોના ગોધરા ક્યારે પણ ભૂલી નહીં શકે.

ભાજપ નેતા ફરી આવ્યા વિવાદમાં

આ ઉપરાંત કટિયારે કોંગ્રેસના પંજાને આતંકવાદી પંજો ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, BJPના નેતા વિનય કટિયાર વિવાદાસ્પદ ભાષણો માટે પ્રખ્યાત છે.

Intro:Body:

ભાજપના સાંસદ વિનય કટિયારે 2002ના તોફાનો અને યોગ્ય ગણાવ્યા



ભિલોડા અરવલ્લી







ભાજપ ના રાજ્યસભા ના સાંસદ વિનય કટિયારે સાબરકાંઠા લોકસભા ના ઉમેદવાર દીપસિંહ રાઠોડ માટે ભિલોડામાં ચૂંટણી સભા  યોજી  હતી.  જે માં તેમણે 2002ના તોફાનોનો મુદ્દો ઉછાળ્યો હતો.સભાને સંબોધતા તેમને ગોધરા કાંડ બાદ થયેલ તોફાનોને યોગ્ય ઠેહરાવ્યાં હતા.આ ઊપરાંત   તેમણે કોંગ્રેસ નો પંજાને  આતંકવાદી પંજો ગણાવ્યો હતો.





અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપીના રાજ્યસભાના સાંસદ વિનય કટિયાર વિવાદાસ્પદ ભાષણો માટે જાણીતા છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.