ETV Bharat / state

અરવલ્લીના કૉંગ્રેસના ધારાસભ્યની તબીયત વધુ ખરાબ થતા સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા - ધારાસભ્ય સારવાર માટે ચેન્નાઇ મોકલાયા

અરવલ્લી જિલ્લાના ભિલોડાના કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત (Corona Infected Congress MLA)થતા હતા. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર લઈ રહ્યા હતા. જોકે તેમની તબીયત વધુ ખરાબ થતા તેઓને સારવાર માટે તાત્કાલીક ચેન્નાઇની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અરવલ્લીના કૉંગ્રેસના ધારાસભ્યની તબીયત વધુ ખરાબ થતા સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા
અરવલ્લીના કૉંગ્રેસના ધારાસભ્યની તબીયત વધુ ખરાબ થતા સારવાર માટે ચેન્નાઇ ખસેડવામાં આવ્યા
author img

By

Published : Feb 10, 2022, 5:00 PM IST

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા- મેઘરજ વિધાનસભા ક્ષેત્રના કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા ત્રીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત(Corona Infected Congress MLA) થયા હતા. તેઓ કોરોનાગ્રસ્ત થતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં(Sims Hospital, Ahmedabad) છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેઓ ખાસ તબીબી નિરીક્ષણ હેઠળ હતા અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમની તબીયત વધુ ખરાબ થતા તેમને ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તાત્લાલીક ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

ફેફસામાં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઇ ખસેડાયા

ડૉ.અનિલ જોષીયારાના(Congress MLA Dr. Anil Joshiyara) ફેફસામાં તકલીફ જણાતા તેઓને તાત્કાલીક એર એમ્બ્યુલન્સ (Air ambulance)મારફતે ચેન્નાઇ ખસેડાયા આવ્યા છે. ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તેઓની ઈકમો થેરાપી કરવામાં આવશે. ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા શંકરસિંહ વાધેલાની સરકારમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Reception Ceremony in Amreli : અમરેલીના સમારોહમાં હાજર રહેલા કૃષિ પ્રધાન થયા કોરોના સંક્રમિત, ભાજપના દિગ્ગજ નેતાઓ હતા હાજર

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા- મેઘરજ વિધાનસભા ક્ષેત્રના કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા ત્રીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત(Corona Infected Congress MLA) થયા હતા. તેઓ કોરોનાગ્રસ્ત થતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં(Sims Hospital, Ahmedabad) છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેઓ ખાસ તબીબી નિરીક્ષણ હેઠળ હતા અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમની તબીયત વધુ ખરાબ થતા તેમને ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તાત્લાલીક ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ

ફેફસામાં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઇ ખસેડાયા

ડૉ.અનિલ જોષીયારાના(Congress MLA Dr. Anil Joshiyara) ફેફસામાં તકલીફ જણાતા તેઓને તાત્કાલીક એર એમ્બ્યુલન્સ (Air ambulance)મારફતે ચેન્નાઇ ખસેડાયા આવ્યા છે. ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તેઓની ઈકમો થેરાપી કરવામાં આવશે. ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા શંકરસિંહ વાધેલાની સરકારમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Reception Ceremony in Amreli : અમરેલીના સમારોહમાં હાજર રહેલા કૃષિ પ્રધાન થયા કોરોના સંક્રમિત, ભાજપના દિગ્ગજ નેતાઓ હતા હાજર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.