ETV Bharat / state

આણંદ સબ જેલમાં કેદીનું શંકાસ્પદ મોત - વિદ્યાનગર પોલીસ સ્ટેશન

આણંદઃ આણંદના ગામડી ગામમા રહેતા રાહુલ ભરવાડ ટ્રક ચલાવવાનો વ્યવસાય કરતા હતાં, ત્યારે હાઇવે પર આવેલા એક સિમેન્ટના ગોડાઉન પર થયેલી માથાકૂટની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. જેને લઇને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આણંદ સબ જેલમાં કેદીનું શંકાસ્પદ મોત
author img

By

Published : Sep 20, 2019, 7:41 PM IST

ફરીયાદ બાદ તેને આણંદ સિવિલ કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જજ દ્વારા રાહુલને જ્યુડીસીઅલ કસ્ટડીમાં લેવા માટે વોરંટ આપવામાં આવ્યો હતો. જેથી આણંદ ટાઉન પોલીસ દ્વારા જામીન નહિ મળતાં આરોપીને આણંદની સબજેલ ખાતે સાંજના સમયે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સવારના 6 કલાકે જેલમાં બ્રેકનો સમય હોય, ત્યારે અધિકારી દ્વારા 11 કેદીઓને બેરેકમાંથી બહાર કાઢ્યા હતાં. જેમાં રાહુલ બેરેકમાંથી બહાર ન આવતા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યાં માલૂમ થયુ હતું કે મારામારીના ગુનામાં અટકાયત કરાયેલા રાહુલ ભરવાડ તો મૃત્યુ પામેલ છે.

આણંદ સબ જેલમાં કેદીનું શંકાસ્પદ મોત

આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જેલ પરિષદમાં પરિવારજનોના ટોળા એકઠા થઇ ગયા હતાં. આણંદ DYSP બીડી જાડેજા સહિત પોલીસ અધિકારી ઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં, ત્યારે મૃત રાહુલની શંકાસ્પદ મોતને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતાં.

રાહુલના પરિવારે જણાવ્યું હતું કે રાહુલ બિલકુલ સ્વસ્થ હતો, જ્યારે તેને જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, ત્યારે સરકારી મેડિકલ ટેસ્ટમાં પણ તેનું શરીર બિલકુલ સામાન્ય પરિસ્થિતિમાં હતું, ત્યારે અચાનક તેને મૃત જાહેર કરતા આણંદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

હજુ થોડા સમય પહેલાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના પર પોલીસ કોઇ જ પ્રકારની સ્પષ્ટતા આપી શકી નથી, ત્યારે ગણતરીના દિવસોમાં આણંદ સબ જેલમાં મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીના મોતને કારણે જેલ પ્રશાસન અને પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા હતાં.

ફરીયાદ બાદ તેને આણંદ સિવિલ કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જજ દ્વારા રાહુલને જ્યુડીસીઅલ કસ્ટડીમાં લેવા માટે વોરંટ આપવામાં આવ્યો હતો. જેથી આણંદ ટાઉન પોલીસ દ્વારા જામીન નહિ મળતાં આરોપીને આણંદની સબજેલ ખાતે સાંજના સમયે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સવારના 6 કલાકે જેલમાં બ્રેકનો સમય હોય, ત્યારે અધિકારી દ્વારા 11 કેદીઓને બેરેકમાંથી બહાર કાઢ્યા હતાં. જેમાં રાહુલ બેરેકમાંથી બહાર ન આવતા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યાં માલૂમ થયુ હતું કે મારામારીના ગુનામાં અટકાયત કરાયેલા રાહુલ ભરવાડ તો મૃત્યુ પામેલ છે.

આણંદ સબ જેલમાં કેદીનું શંકાસ્પદ મોત

આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જેલ પરિષદમાં પરિવારજનોના ટોળા એકઠા થઇ ગયા હતાં. આણંદ DYSP બીડી જાડેજા સહિત પોલીસ અધિકારી ઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં, ત્યારે મૃત રાહુલની શંકાસ્પદ મોતને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતાં.

રાહુલના પરિવારે જણાવ્યું હતું કે રાહુલ બિલકુલ સ્વસ્થ હતો, જ્યારે તેને જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, ત્યારે સરકારી મેડિકલ ટેસ્ટમાં પણ તેનું શરીર બિલકુલ સામાન્ય પરિસ્થિતિમાં હતું, ત્યારે અચાનક તેને મૃત જાહેર કરતા આણંદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

હજુ થોડા સમય પહેલાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના પર પોલીસ કોઇ જ પ્રકારની સ્પષ્ટતા આપી શકી નથી, ત્યારે ગણતરીના દિવસોમાં આણંદ સબ જેલમાં મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીના મોતને કારણે જેલ પ્રશાસન અને પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા હતાં.

Intro:આણંદ સબ જેલમાં આજે વહેલી સવારના એક કેદીનું મોત નિપજતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.


Body:આણંદના ગામડી ગામના રહેવાસી અને ટેમ્પો ફેરવવાનો વ્યવસાય કરતા આશરે 35 વર્ષીય રાહુલ ભરવાડ પર હાઇવે પર આવેલ એક સિમેન્ટના ગોડાઉન પર થયેલ નાની માથાકૂટ ની ફરિયાદ આણંદ ટાઉન માં દાખલ થઇ હતી જે અંગે રાહુલ ગુરુવારની સાંજે ચાર વાગ્યાની આસપાસ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન માં હાજર થયો હતો. જ્યાંથી તેને આણંદ સિવિલ કોર્ટ લઈ જવામાં આવ્યો હતો જજ દ્વારા રાહુલને judicial કસ્ટડીમાં લેવા માટે વોરંટ આપવામાં આવ્યો હતો જેથી આણંદ ટાઉન પોલીસ દ્વારા જામીન નહિ મળતાં આરોપીને આણંદની સબજેલ ખાતે સાંજના સુમારે ટ્રાન્સફર કરાયો હતો શુક્રવારે વહેલી સવારના 6:00 કલાકે જેલમાં રિસેસનો સમય હોય હાજર અધિકારી દ્વારા બધા 11 કેદીઓને બેરેક માંથી બહાર કાઢતા રાહુલ બેરેકમાંથી બહાર ન આવતા તેની તપાસ કરવામાં આવી હતી જ્યાં માલૂમ થયેલ હતું કે મારામારીના ગુનામાં અટકાયત કરાયેલા રાહુલ ભરવાડ તો મૃત્યુ પામેલ છે.

સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જેલ પરિષદમાં પરિવારજનોના ટોળા એકઠા થઇ ગયા હતા આણંદ ડીવાયએસપી બીડી જાડેજા સહિત પોલીસ અધિકારી ઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારે મૃત રાહુલની શંકાસ્પદ મોતને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા.

રાહુલના પરિવારે જણાવ્યું હતું કે રાહુલ બિલકુલ સ્વસ્થ હતો. અને જ્યારે તેને જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે થયેલ સરકારી મેડિકલ ટેસ્ટમાં પણ તેનું શરીર બિલકુલ સામાન્ય પરિસ્થિતિમાં હતું ત્યારે અચાનક સવારમાં તને મૃત જાહેર કરતા આણંદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

હજુ થોડા સમય પહેલાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ ની ઘટના પર પોલીસ કોઇ જ પ્રકારની સ્પષ્ટતા આપી શકી નથી ત્યારે ગણતરીના દિવસોમાં આણંદ સબ જેલમાં મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીના મોતને કારણે જેલ પ્રશાસન અને પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે.

છૂટક કામગીરી અને ટેમ્પો ચલાવી પોતાનું જીવન નિર્વાહ કરતો રાહુલ ભરવાડ ના મોત ના કારણે બે બાળકોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી છે રાહુલને બાળકોમાં આઠ વર્ષની દીકરી ભાનુ અને પાંચ વર્ષનો દીકરો ભાવેશ છે.

રાહુલ ના ભાઈ જગદીશભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એક સામાન્ય મારામારીના ગુનામાં રાહુલનું નામ આવતા ગુરુવારે તે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો જ્યાંથી તેને કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો તને જામીન ન મળતાં કોર્ટ દ્વારા તેને કસ્ટડીમાં મુકાયો હતો અરે બીજા દિવસે સવારમાં પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં જ મૃત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અગાઉ કોઈ પણ ગુનામાં કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહુલ પરિવારનું નામ આવેલ ન હોવાથી તેની સાથે થયેલ વર્તન અને આ સમગ્ર ઘટના પર સાચી અને નિષ્પક્ષ તપાસ થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આણંદ ડીવાયએસપી બીડી જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાહુલ નું મૃત્યુ થવા પાછળનું સાચું કારણ પોસ્ટમાં બહાર આવી શકે તેમ છે પરંતુ હાલ તનુ કુદરતી હાર્ટ એટેકથી મોત થયું હોય તેમ પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બાઈટ: જગદીશભાઈ ભરવાડ( મૃતક ના ભાઈ)

બાઈટ: બી ડી જાડેજા(dysp આણંદ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.