ETV Bharat / state

આણંદના રામોદડી ગામમાં ચિકન ગુનિયા તાવનો ભરડો, આરોગ્ય વિભાગ કરશે તપાસ

author img

By

Published : Dec 11, 2019, 2:41 PM IST

આણંદઃ જિલ્લાના પેટલાદ તાલુકાનું રામોદડી ગામમાં ઘરે ઘરે લોકો ચિકનગુનિયા અને તાવનો ભોગ બન્યા છે. તો બીજી તરફ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ સબ સલામત ના દાવા કરી રહ્યું છે. ત્યારે ETV BHARAT દ્વારા રામોદડી ગામની મુલાકાત લેવામાં આવી હતી.

આણંદના રામોદડી ગામમાં ચિકન ગુનિયાના ભરડો, આરોગ્ય વિભાગ કરશે તપાસ
આણંદના રામોદડી ગામમાં ચિકન ગુનિયાના ભરડો, આરોગ્ય વિભાગ કરશે તપાસ

આણંદ જિલ્લો ચરોતરની શાન ગણવામાં આવે છે કે, આ પ્રદેશ સુવર્ણ પર્ણનો પ્રદેશ છે. જ્યાં સુખ અને સમૃદ્ધિ જીવનની એક વિભિન્ન ભાગ સમાન ગણવામાં આવે છે. પરંતુ આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી અલગ થયો તેને 22 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ 22 વર્ષ બાદ પણ આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવામાં તંત્ર અને સરકાર બંને નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં આજે પણ સુસજ્જ અને આધુનિક સુવિધાથી સજ્જ સરકારી સિવિલ હોસ્પિટલથી પ્રજા વંચિત છે, ત્યારે તંત્ર દ્વારા આમ તો કહેવા માટે પેટલાદની એસ એસ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ સંભાળી રહી છે.

આણંદના રામોદડી ગામમાં ચિકન ગુનિયાના ભરડો, આરોગ્ય વિભાગ કરશે તપાસ

આવી સમસ્યાઓ વચ્ચે પ્રજાને ન છૂટકે પ્રાઇવેટ દવાખાનાના શરણે જવા મજબૂર થવું પડે છે. જ્યાં સરકાર દ્વારા પ્રજા માટે નિઃશુલ્ક સારવારની સુવિધા હોવી જોઈએ ત્યાં મજબૂર બની સ્થાનિકોએ હજારો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ ડોકટરો પાસે સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી જ કંઈક ઘટના જિલ્લાના પેટલાદ તાલુકાના રામોદડી ગામના નાગરિકો સાથે બનવા પામી છે.

4000 કરતા વધારે વસ્તી ધરાવતા રામોદડી ગામના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ગામમાં જો ગ્રામજનોનું માનીએ તો ગામ માં 200 કરતા વધારે લોકોને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોના લીધે તાવ અને બીમારી લાગેલી રહે છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગામમાં સબ સલામતની વાત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા પ્રાઈવેટ દવાખાના અને લેબોરેટરીમાં તાવના રિપોર્ટ અને સારવાર પાછળ હજારો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજીતરફ જિલ્લા આરોગ્ય તંત્ર ફક્ત વાઇરલ તાવ હોવાનું રટણ કરી રહ્યું છે.

રામોદડી ગામના રહીશોનો આક્ષેપ છે કે, સરકારી અધિકારીઓ અને ગામની પંચાયત ગામમાં સ્વચ્છતા માટે કોઈજ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું નથી. જેના કારણે આજે ગામમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર પડી રહ્યા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, તારાપુરમાં ખાનગી દવાખાનાના રિપોર્ટમાં મોટાભાગના નાગરિકો બીમાર જણાઇ રહ્યા છે, તો સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલ રિપોર્ટ નોર્મલ આવી રહ્યા છે. હવે આ ઘટનાએ સ્થાનિકોને અસમજની સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે.

હાલતો સમગ્ર ગામ તેમના ગામને સરકારી આરોગ્ય કેન્દ્ર મળે તેમાટે રટણ કરી રહ્યું છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ પણ આ ગામને સત્વરે મીની PHC હોસ્પિટલ આપવા ની વાત કરી છે.

આણંદ જિલ્લો ચરોતરની શાન ગણવામાં આવે છે કે, આ પ્રદેશ સુવર્ણ પર્ણનો પ્રદેશ છે. જ્યાં સુખ અને સમૃદ્ધિ જીવનની એક વિભિન્ન ભાગ સમાન ગણવામાં આવે છે. પરંતુ આણંદ જિલ્લો ખેડા જિલ્લામાંથી અલગ થયો તેને 22 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ 22 વર્ષ બાદ પણ આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવામાં તંત્ર અને સરકાર બંને નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં આજે પણ સુસજ્જ અને આધુનિક સુવિધાથી સજ્જ સરકારી સિવિલ હોસ્પિટલથી પ્રજા વંચિત છે, ત્યારે તંત્ર દ્વારા આમ તો કહેવા માટે પેટલાદની એસ એસ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ સંભાળી રહી છે.

આણંદના રામોદડી ગામમાં ચિકન ગુનિયાના ભરડો, આરોગ્ય વિભાગ કરશે તપાસ

આવી સમસ્યાઓ વચ્ચે પ્રજાને ન છૂટકે પ્રાઇવેટ દવાખાનાના શરણે જવા મજબૂર થવું પડે છે. જ્યાં સરકાર દ્વારા પ્રજા માટે નિઃશુલ્ક સારવારની સુવિધા હોવી જોઈએ ત્યાં મજબૂર બની સ્થાનિકોએ હજારો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ ડોકટરો પાસે સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી જ કંઈક ઘટના જિલ્લાના પેટલાદ તાલુકાના રામોદડી ગામના નાગરિકો સાથે બનવા પામી છે.

4000 કરતા વધારે વસ્તી ધરાવતા રામોદડી ગામના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ગામમાં જો ગ્રામજનોનું માનીએ તો ગામ માં 200 કરતા વધારે લોકોને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોના લીધે તાવ અને બીમારી લાગેલી રહે છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગામમાં સબ સલામતની વાત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા પ્રાઈવેટ દવાખાના અને લેબોરેટરીમાં તાવના રિપોર્ટ અને સારવાર પાછળ હજારો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજીતરફ જિલ્લા આરોગ્ય તંત્ર ફક્ત વાઇરલ તાવ હોવાનું રટણ કરી રહ્યું છે.

રામોદડી ગામના રહીશોનો આક્ષેપ છે કે, સરકારી અધિકારીઓ અને ગામની પંચાયત ગામમાં સ્વચ્છતા માટે કોઈજ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું નથી. જેના કારણે આજે ગામમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર પડી રહ્યા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, તારાપુરમાં ખાનગી દવાખાનાના રિપોર્ટમાં મોટાભાગના નાગરિકો બીમાર જણાઇ રહ્યા છે, તો સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલ રિપોર્ટ નોર્મલ આવી રહ્યા છે. હવે આ ઘટનાએ સ્થાનિકોને અસમજની સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે.

હાલતો સમગ્ર ગામ તેમના ગામને સરકારી આરોગ્ય કેન્દ્ર મળે તેમાટે રટણ કરી રહ્યું છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ પણ આ ગામને સત્વરે મીની PHC હોસ્પિટલ આપવા ની વાત કરી છે.

Intro:આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા નું રામોદડી ગામ માં ઘરે ઘરે ચિકનગુનિયા અને તાવ ના દર્દી ઓ ના ખાટલા ખડકાઈ ગયા છે તો બીજી તરફ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ સબ સલામત ના દાવા કરી રહ્યું છે.ત્યારે ETV BHARAT દ્વારા રામોદડી ગામ ની મુલાકાત લેવામાં આવી હતી.


Body:આમ તો આણંદ જિલ્લો ચરોતર ની શાન ગણવામાં આવે છે કહેવાય છે કે આ પ્રદેશ સુવર્ણ પર્ણ નો પ્રદેશ છે જ્યાં સુખ અને સમૃદ્ધિ જીવન ની એક વિભિન્ન ભાગ સમાન ગણવામાં આવેછે પરંતુ આણંદ જિલ્લો ખેડા જિલ્લામાં થી અલગ થયે 22 વર્ષ નો સમય વીતી ગયો છે પરંતુ 22 વર્ષ બાદ પણ આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માં તંત્ર અને સરકાર બંને નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે જિલ્લામાં આજે પણ સુસજ્જ અને આધુનિક સુવિધા થી સજ્જ સરકારી સિવિલ હોસ્પિટલ થી પ્રજા વંચિત છે,તંત્ર દ્વારા આમ તો કહેવા માટે પેટલાદ ની એસ એસ હોસ્પિટલ ને સિવિલ નો દરજ્જો આપવામાં આવ્યો છે જે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નું કામ સંભાળી રહી છે.

આવી સમસ્યાઓ વચ્ચે પ્રજાને ન છૂટકે પ્રાઇવેટ દવાખાન ના શરણે જવા મજબૂર થવું પડે છે જ્યાં સરકાર દ્વારા પ્રજા માટે નિઃશુલ્ક સારવાર ની સુવિધા હોવી જોઈએ ત્યાં મજબૂર બની સ્થાનિકોએ હજારો રૂપિયા ના ખર્ચે પ્રાઇવેટ ડોકટરો પાસે સારવાર લેવી પળે છે આવીજ કંઈક ઘટના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા ના રામોદડી ગામ ના નાગરિકો સાથે બનવા પામી છે.

4000 કરતા વધારે વસ્તી ધરાવતા રામોદડી ગામ ના નાગરિકો ના આરોગ્ય સાથે કોઈ ચેડાં થતા હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે આ ગામ માં જો ગ્રામજનો નું માનીએ તો ગામ માં 200 કરતા વધારે લોકો ને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો ના લીધે તાવ અને બીમારી લાગેલી રહે છે તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગામ માં સબ સલામત ની વાત કરવામાં આવી રહી છે.સ્થાનિકો દ્વારા પ્રાઈવેટ દવાખાન અને લેબોરેટરી માં તાવ ના રિપોર્ટ અને સારવાર પાછળ હજારો રૂપિયા નું પાણી કરવામાં આવી રહ્યું છે જ્યારે બીજીતરફ
જિલ્લા આરોગ્ય તંત્ર ફક્ત વાઇરલ તાવ હોવાનું રટણ કરી રહ્યું છે.

રામોદડી ગામ ના રહીશો નો આક્ષેપ છે કે સરકારી અધિકારીઓ અને ગામ ની પંચાયત ગામ માં સ્વચ્છતા માટે કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરી નથી રહ્યું જેમાં કારણે આજે ગામ માં લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ બીમાર પડી રહ્યા છે, ઉલ્લેખનીય વાત એ છે કે તારાપુર માં ખાનગી દવાખાના ના રિપોર્ટ માં મોટાભાગ ના નાગરિકો બીમાર જણાય રહ્યા છે તો સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલ રિપોર્ટ નોર્મલ આવી રહ્યા છે હવે આ ઘટના એ સ્થાનિકોને અસમંજસ ની સ્થિતિ માં લાવી ને મૂકી દીધા છે.

હાલતો સમગ્ર ગામ તેમના ગામને સરકારી આરોગ્ય કેન્દ્ર મળે તેમાટે રટણ કરી રહ્યું ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ પણ આ ગામને સત્વરે મીની phc હોસ્પિટલ આપવા ની વાત કરીછે.




બાઈટ: સોના બેન (સ્થાનિક)
બાઈટ: જશીબેન (સ્થાનિક)
બાઈટ: અજયભાઈ (સ્થાનિક આગેવાન)
બાઈટ: અરવિંદભાઈ(સ્થાનિક)
બાઈટ: જયદીપભાઈ ગઢવી (સ્થાનિક)

અધિકૃત બાઈટ

બાઈટ : ડો છારી.(મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આણંદ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.