ETV Bharat / state

આણંદના અંબાજી મંદિર વિશેની રસપ્રદ માહિતીનો વાંચો આ વિશેષ અહેવાલ... - latest new of Anand

આણંદઃ સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતનના હેતુથી શરૂ કરાયું હતું. જે આજે શહેરની ધાર્મિક પરિષદના વૃક્ષ જેમ વિકસી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મા અંબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આણંદ જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને આણંદનું અંબાજી કહેવામાં આવે છે.

સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત મંદિર બન્યુ આસ્થા કેન્દ્ર
author img

By

Published : Nov 12, 2019, 9:52 PM IST

સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ 1992 ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતન કરવા માટે ચાલું થયેલું એક જનસેવા ટ્રસ્ટ છે. જેના થકી આણંદ શહેરની મધ્યમાં વિશાળ ધાર્મિક પરિષદ વિકસી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મા અંબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે હાલ આણંદના અંબાજી તરીકે ઓળખાઈ રહ્યું છે.

આણંદના અંબાજી મંદિર વિશેની રસપ્રદ માહિતીનો વાંચો આ વિશેષ અહેવાલ...

સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર હાલ આણંદ સહિતના આસપાસ વિસ્તારોના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ 2008માં સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટેના મુરતિયાની શોધમાં જયપુર ગયા હતાં, ત્યાં મા અંબાની મૂર્તિ જોતા જ તેમણે મનોમન મંદિર બનાવી મા અંબાને બિરાજમાન કરવાનું નક્કી કર્યુ હતું. એક મૂર્તિકારને મા અંબાની મૂર્તિ ઘડવાનું કામ સોંપાયું હતું. જેનું 2015માં મૃત્યુ થયું હતું, ત્યારબાદ સંચાલકોએ મૂર્તિકારના પુત્રનો સંપર્ક સાધીને વર્ષ 2008માં 3 મહિના ટૂંકાગાળામાં મંદિર પરિષદમાં ભવ્ય માય મંદિરમાં મૂર્તિની સ્થાપના કરી હતી.

જયપુરમાં નિર્માણ પામેલી જગદંબાની ભવ્ય મૂર્તિને આજે શક્તિપીઠ અંબાજી ખાતે પૂજા હવન કરાવીને ત્યાંથી બેચરાજી, ખેડબ્રહ્મા,પાવાગઢ અને આશાપુરી પીપળાવ મંદિરે 11 દિવસ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. આ તમામ મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરાવીને અંદાજે ત્રણથી ચાર કિલોમીટર લાંબી પગપાળા શોભાયાત્રા કાઢીને આણંદ સાંઈબાબા ટ્રસ્ટના પરિષદમાં બનેલા મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સમય દરમિયાન સતત 108 કલાક સુધી 350 ભજન મંડળીઓએ આનંદ ગરબાના પાઠ કરી પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિથી વાતાવરણને ગુણધર્મ ઇક બનાવવામાં આવી હતી. આમ, આણંદનું અંબાજી મંદિર ભક્તો માટે શક્તિપીઠ સમાન મહત્વ ધરાવતું આસ્થાનું પ્રતિક બન્યું છે.

સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ 1992 ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતન કરવા માટે ચાલું થયેલું એક જનસેવા ટ્રસ્ટ છે. જેના થકી આણંદ શહેરની મધ્યમાં વિશાળ ધાર્મિક પરિષદ વિકસી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મા અંબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે હાલ આણંદના અંબાજી તરીકે ઓળખાઈ રહ્યું છે.

આણંદના અંબાજી મંદિર વિશેની રસપ્રદ માહિતીનો વાંચો આ વિશેષ અહેવાલ...

સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર હાલ આણંદ સહિતના આસપાસ વિસ્તારોના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ 2008માં સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટેના મુરતિયાની શોધમાં જયપુર ગયા હતાં, ત્યાં મા અંબાની મૂર્તિ જોતા જ તેમણે મનોમન મંદિર બનાવી મા અંબાને બિરાજમાન કરવાનું નક્કી કર્યુ હતું. એક મૂર્તિકારને મા અંબાની મૂર્તિ ઘડવાનું કામ સોંપાયું હતું. જેનું 2015માં મૃત્યુ થયું હતું, ત્યારબાદ સંચાલકોએ મૂર્તિકારના પુત્રનો સંપર્ક સાધીને વર્ષ 2008માં 3 મહિના ટૂંકાગાળામાં મંદિર પરિષદમાં ભવ્ય માય મંદિરમાં મૂર્તિની સ્થાપના કરી હતી.

જયપુરમાં નિર્માણ પામેલી જગદંબાની ભવ્ય મૂર્તિને આજે શક્તિપીઠ અંબાજી ખાતે પૂજા હવન કરાવીને ત્યાંથી બેચરાજી, ખેડબ્રહ્મા,પાવાગઢ અને આશાપુરી પીપળાવ મંદિરે 11 દિવસ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. આ તમામ મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરાવીને અંદાજે ત્રણથી ચાર કિલોમીટર લાંબી પગપાળા શોભાયાત્રા કાઢીને આણંદ સાંઈબાબા ટ્રસ્ટના પરિષદમાં બનેલા મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સમય દરમિયાન સતત 108 કલાક સુધી 350 ભજન મંડળીઓએ આનંદ ગરબાના પાઠ કરી પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિથી વાતાવરણને ગુણધર્મ ઇક બનાવવામાં આવી હતી. આમ, આણંદનું અંબાજી મંદિર ભક્તો માટે શક્તિપીઠ સમાન મહત્વ ધરાવતું આસ્થાનું પ્રતિક બન્યું છે.

Intro:આણંદ સ્થિત સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ સંચાલિત અંબા માતા મંદિર આજે ભક્તો માટે શક્તિપીઠ સમાન મહત્વ ધરાવતું આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે


Body:સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ 1992 ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતન કરવા માટે ચાલુ થયેલ એક જનસેવા ટ્રસ્ટ છે જ્યાં આણંદ શહેરની મધ્યમાં વિશાળ ધાર્મિક પરિષદ આજે વિકસીને એક વૃક્ષ બની ગયેલ છે

સાઈબાબા જનસેવા ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર તેની વિશેષ આ પ્રકારે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા ના કારણે આણંદ અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું બન્યું છે વાત કાંઈ એમ બની હતી કે વર્ષ 2008માં જ્યારે ટ્રસ્ટ દ્વારા સાઈબાબાના નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે મુરતિયાની શોધમાં જયપુર મુકામે ગયા હતા ત્યારે આજના અંબામાતાના મંદિરમાં બિરાજમાન જગદંબાની મૂર્તિ જોતા જ કાર્યકર્તાઓના મનમાં મૂર્તિ પ્રત્યે ભક્તિ ભાવ જાગી ગયો હતો અને મંદિર પરિષદમાં એક ભવ્ય મંદિર બનાવી શક્તિ સ્વરૂપ જગદંબાને બિરાજમાન કરવા જાણે કે મનોમન ટ્રસ્ટીઓને ભાવ જાગ્યો હતો અને ત્યારબાદ બન્યું પણ એવું કે જે મૂર્તિકાર દ્વારા આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગુજરાત જેનું મૃત્યુ વર્ષ 2015માં થવા પામ્યું અને ત્યારબાદ મૂર્તિકાર ના પુત્ર દ્વારા મંદિરના સંચાલકોનો સંપર્ક સાધી વર્ષ 2008માં તેમના પિતા સાથે ટ્રસ્ટીઓની થયેલી વાતને યાદ કરાવી આ મૂર્તિ વિશે વાત તાજી કરાવી હતી જેથી માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ મંદિર પરિષદમાં ભવ્ય માય મંદિર બનાવી મૂર્તિની વિશેષ રીતે સ્થાપના કરવામાં આવી હતી

જયપુરમાં નિર્માણ પામેલ જગદંબાની ભવ્ય મૂર્તિ ને આજ શક્તિપીઠ અંબાજી ખાતે પૂજા હવન કરાવી ત્યાં થી બેચરાજી ત્યાં થી ખેડબ્રહ્મા ત્યાંથી પાવાગઢ અને પાવાગઢ થી આશાપુરી પીપળાવ મંદિરે ૧૧ દિવસ પગપાળા સંઘ કાઢી તમામ મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરાવીને અંદાજે ત્રણ થી ચાર કિલોમીટર લાંબી પગપાળા શોભાયાત્રા કાઢી આણંદ સાઈબાબા ટ્રસ્ટ ના પરિષદમાં બનેલ મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા સમય દરમ્યાન સતત ૧૦૮ કલાક સુધી ૩૫૦ જેટલી ભજન મંડળીઓ એ આનંદ ગરબાના પાઠ કરી પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિ ને તથા આણંદ વાતાવરણને ગુણધર્મ ઇક બનાવી દેવામાં આવી હતી ત્યારથી આજદિન સુધી અનેક ભાવિ ભક્તો હાર્દિક શક્તિ મા અંબાનું દર્શન કરવા અહીં દૂર દૂરથી આવે છે આણંદનું આ અંબાજી મંદિર ભક્તો માટે શક્તિપીઠ સમાન મહત્વ ધરાવતું આસ્થાનું પ્રતિક બનવા પામ્યું છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.