ETV Bharat / state

સરકારે એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ: ડૉ. આર. એસ. સોઢી

દેશમાં આગામી દિવસોમાં કેન્દ્રીય બજેટ 2020 રજૂ થવાનું છે. જે અંતર્ગત ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આર. એસ. સોઢી દ્વારા આવનારા બજેટમાં પશુપાલકના હિત માટે સરકાર દ્વારા બજેટમાં લેવાં જેવા નિર્ણયો પર નિવેદન આપવામાં આવ્યું હતું.

author img

By

Published : Jan 28, 2020, 6:09 PM IST

Updated : Feb 1, 2020, 12:53 AM IST

About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock
ડૉ. આર. એસ. સોઢીઃ સરકાર એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ

આણંદઃ આગામી દિવસોમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2020 માટે ડૉ. આર. એસ. સોઢીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમુલ 26 લાખ ખેડૂતોની સંસ્થા છે, ત્યારે આવનાર 2020 બજેટ માટે અપેક્ષાઓ તો ઘણી છે. પશુપાલન દેશની GDPમાં 4.6 ટકા ફાળો આપે છે, તથા કૃષિ GDPમાં 30 ટકા ફાળો આપે છે. જે ખુબ જ મોટું યોગદાન છે. સરકાર દ્વારા કૃષિને ફાળવવામાં આવતા બજેટમાં પશુપાલનનાં યોગદાનને ધ્યાનમાં રાખી બજેટ ફાળવવું જોઈએ.

About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock
ડૉ. આર. એસ. સોઢીઃ સરકાર એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ

કૃષિ ક્ષેત્રે ઇનકમ ટેક્સ નથી. તેવી જ રીતે પશુપાલકોને પણ તેમની આવક પર ટેક્સ રદ્દ કરવો જોઈએ. પશુપાલકોને પણ કૃષિ જેવા લાભ મળવા જોઈએ. તેમણે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપેલી રાહતને આવકારી હતી. કો-ઓપરેટિવ સેક્ટરને પણ સરકારે આવા લાભ આપવા અપીલ કરી હતી. દેશમાં કોર્પોરેટ સેક્ટરમાં સરપ્લેસ સાથે 35 ટકા જેટલો ઇનકમ ટેક્સ લેવામાં આવતો હતો. જે ઘટાડી ને 25 ટકા કરાયો છે, જ્યારે અમુલ જેવી ગરીબ ખેડૂતોની સહકારી સંસ્થાઓ પાસેથી હજુ પણ 35 ટકા ઇનકમ ટેક્સ વસૂલવામાં આવતો હોવાની તેમને સ્પષ્ટતા કરી હતી. આગામી દિવસોમાં સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

સરકારે એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ: ડૉ. આર. એસ. સોઢી

દેશમાં દૂધની જરૂરિયાત અને તેના ઉત્પાદન અંગે ડૉ. સોઢીએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે 6 ટકા જેટલું દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, આ એક સારી બાબત છે. દેશમાં કોઈ જ પ્રકારની દૂધની અછત નથી. જો કે, દુનિયાની દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ પોતાનું દૂધ ભારતમાં વેચવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહી છે.

About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock
ડૉ. આર. એસ. સોઢીઃ સરકાર એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ

આણંદઃ આગામી દિવસોમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2020 માટે ડૉ. આર. એસ. સોઢીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમુલ 26 લાખ ખેડૂતોની સંસ્થા છે, ત્યારે આવનાર 2020 બજેટ માટે અપેક્ષાઓ તો ઘણી છે. પશુપાલન દેશની GDPમાં 4.6 ટકા ફાળો આપે છે, તથા કૃષિ GDPમાં 30 ટકા ફાળો આપે છે. જે ખુબ જ મોટું યોગદાન છે. સરકાર દ્વારા કૃષિને ફાળવવામાં આવતા બજેટમાં પશુપાલનનાં યોગદાનને ધ્યાનમાં રાખી બજેટ ફાળવવું જોઈએ.

About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock
ડૉ. આર. એસ. સોઢીઃ સરકાર એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ

કૃષિ ક્ષેત્રે ઇનકમ ટેક્સ નથી. તેવી જ રીતે પશુપાલકોને પણ તેમની આવક પર ટેક્સ રદ્દ કરવો જોઈએ. પશુપાલકોને પણ કૃષિ જેવા લાભ મળવા જોઈએ. તેમણે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપેલી રાહતને આવકારી હતી. કો-ઓપરેટિવ સેક્ટરને પણ સરકારે આવા લાભ આપવા અપીલ કરી હતી. દેશમાં કોર્પોરેટ સેક્ટરમાં સરપ્લેસ સાથે 35 ટકા જેટલો ઇનકમ ટેક્સ લેવામાં આવતો હતો. જે ઘટાડી ને 25 ટકા કરાયો છે, જ્યારે અમુલ જેવી ગરીબ ખેડૂતોની સહકારી સંસ્થાઓ પાસેથી હજુ પણ 35 ટકા ઇનકમ ટેક્સ વસૂલવામાં આવતો હોવાની તેમને સ્પષ્ટતા કરી હતી. આગામી દિવસોમાં સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

સરકારે એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ: ડૉ. આર. એસ. સોઢી

દેશમાં દૂધની જરૂરિયાત અને તેના ઉત્પાદન અંગે ડૉ. સોઢીએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે 6 ટકા જેટલું દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, આ એક સારી બાબત છે. દેશમાં કોઈ જ પ્રકારની દૂધની અછત નથી. જો કે, દુનિયાની દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ પોતાનું દૂધ ભારતમાં વેચવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહી છે.

About 30% of the budget of the Government Agriculture Sector should be given to the livestock
ડૉ. આર. એસ. સોઢીઃ સરકાર એગ્રીકલ્ચર સેકટરનું 30 ટકા બજેટ પશુપાલકોને આપવું જોઈએ
Intro:દેશ માં આગામી દિવસો માં કેન્દ્રીય બજેટ 2020 રજૂ કરવા આવનાર છે ત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ આર એસ સોઢી દ્વારા આવનાર બજેટ મા પશુપાલકો ના હિતમાં માટે સરકાર દ્વારા બજેટમાં લેવાં જેવા નિર્ણયો પર નિવેદન આપવામાં આવ્યું.


Body:આગામી દિવસોમાં આવનાર કેન્દ્રીય બજેટ 2020 માટે ડૉ. આર એસ સોઢી દ્વારા આપેલ નિવેદન માં તેમણે જણાવ્યું હતું કે અમુલ 26 લાખ ખેડૂતો ની સંસ્થા છે ત્યારે આવનાર 2020 બજેટ માટે અપેક્ષાઓ તો ઘણી છે.પશુપાલન દેશ ની gdp માં 4.6 ટકા ફાળો આપે છે તથા કૃષિ gdp માં 30ટકા ફાળો આપેછેજે ખુબજ મોટું યોગદાન છે,જે અંગે વધુ જણાવતા ડો.સોઢી એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કૃષિ ને ફળવતા બજેટ મા પશુપાલન ના યોગદાન ને યોગ્ય બજેટ ફળવવું જોઈએ.

કૃષિ ક્ષેત્રે ઇનકમટેક્સ નથી તેમ પશુપાલકો ને પણ તેમની આવક પર ટેક્સ રદ કરવો જોઈએ તથા પશુપાલકો ને પણ કૃષિ જેવા લાભ મળવા જોઈએ, વધુમાં તેમણે સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ માં આપેલ રાહત ને આવકારી હતી સાથે સાથે કો.ઓપરેટિવ સેકટર ને પણ સરકારે આવા લાભ આપવા અપીલ કરી હતી દેશ માં કોર્પોરેટ સેકટર માં સરપ્લેસ સાથે 35 ટકા જેટલો ઇનકમટેક્સ લેવામાં આવતો હતો જે ઘટાડી ને 25 ટકા કરાયો છે જ્યારે અમુલ જેવી ગરીબ ખેડૂતો ની કો.ઓપરેટિવ સંસ્થા ઓ જે હજુ પણ 35 ટકા ઇનકમટેક્સ વસૂલવામાં આવતો હોવાની તેમને સ્પષ્ટતા કરી હતી આગામી દિવસો માં સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.


દેશમાં દૂધ ની જરૂરિયાત અને તેના ઉત્પાદન પર ડો સોઢી એ જણાવ્યું હતુંકે દેશ માં દર વર્ષે 6 ટકા જેટલું દૂધ ઉત્પાદન વધી રહ્યું છે જે એક સારી બાબત છે દેશ માં કોઈજ પ્રકાર ની દૂધ ની અછત નથી જોકે દુનિયાની દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ પોતાનું દૂધ ભારત માં વેચવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.




વન ટુ વન.

ડો. આર એસ સોઢી (MD. GCMMFL)


Conclusion:(ઈંગ્લીશ માં બાઈટ પણ મોકલી છે)
Last Updated : Feb 1, 2020, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.