ETV Bharat / state

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

author img

By

Published : Jul 21, 2019, 6:25 AM IST

અમરેલી: જિલ્લાના ઇશ્વરીયા ગામ ખેડૂત શિબિર કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપલા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે  પાણીના મુદ્દે ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદાનીરના કોટાને લઈ ચાલતાં વિવાદ અંગે પ્રતિક્રિયા હતી. તેમજ ખેડૂતોને સરકાર તરફથી મળતી સહાય વિશે જાણકારી હતી.

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા શનિવારના રોજ અમરેલીના ઇશ્વરીયા ખાતે ખેડુતોના શિબિર કાર્યક્રમમાં પાણી મુદ્દે વાત કરી હતી. તેમણે ખેડૂતોને પાણી પહોંચડવા અંગે વાત કરીને ખેડૂતો મળતી સરકારી સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જૂનાઢ યુનીવર્સિટી દ્વારા શરૂ કરાયેલાં પાયલોટ પ્રોજેક્ટ વિશે જાણકારી હતી. સાથે જિલ્લાના ત્રણ ગામોને આ પ્રોજેક્ટનો લાભ આપવા અંગે જણાવ્યું હતું.

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

આમ, કેન્દ્રીયપ્રધાને ખેડૂત શિબિરમાં હાજરી આપી ખેડૂતોને સરકારી યોજનાઓ અને નવા પ્રોજક્ટ વિશે જાણકારી આપી હતી.

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા શનિવારના રોજ અમરેલીના ઇશ્વરીયા ખાતે ખેડુતોના શિબિર કાર્યક્રમમાં પાણી મુદ્દે વાત કરી હતી. તેમણે ખેડૂતોને પાણી પહોંચડવા અંગે વાત કરીને ખેડૂતો મળતી સરકારી સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જૂનાઢ યુનીવર્સિટી દ્વારા શરૂ કરાયેલાં પાયલોટ પ્રોજેક્ટ વિશે જાણકારી હતી. સાથે જિલ્લાના ત્રણ ગામોને આ પ્રોજેક્ટનો લાભ આપવા અંગે જણાવ્યું હતું.

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

આમ, કેન્દ્રીયપ્રધાને ખેડૂત શિબિરમાં હાજરી આપી ખેડૂતોને સરકારી યોજનાઓ અને નવા પ્રોજક્ટ વિશે જાણકારી આપી હતી.

Intro:અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામ ખેડૂત શિબિર કાર્યક્રમમાં પાણી ના મુદ્દે ચાલતા વિવાદ ગુજરાત અને મધ્ય પ્રદેશ નર્મદા નીર પાણીના કોટાને લઈ પરસોતમ રૂપાલાની પ્રતિક્રિયા...


Body:નર્મદાનીરને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત ભાજપ વચ્ચે સીધો જંગ શરૂ થયો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરીટીની બેઠકમાં મધ્ય પ્રદેશની સરકારે બહિષ્કાર કરીને ગુજરાતે નકકી કરેલ પાણીના ક્વોટા માંથી વધારે પાણી વાપર્યું હોવાનો આક્ષેપ કરતા ભાજપ આક્રમક વલણ મધ્ય પ્રદેશ સામે અપનાવ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા આજે અમરેલીના ઇશ્વરીયા ખાતે ખેડુતોના શિબિર કાર્યક્રમ વખતે પાણી મુદ્દે ચલતા મધ્યપ્રદેશ અને ગુજરાત અંગેના પ્રશ્નમા નર્મદા વિશેનો વિષય ધ્યાનમા નથી પણ રાજ્ય રાજ્ય વચ્ચે પાણી મુદ્દે સંઘર્ષ ચાલી રહયો છે તે ખેડૂતો ના લાભ માટે કોઈપણ રાજ્યે આંચ ના આવે તેવું ના કરવાનું જણાવ્યું.

બાઈટ 1..પરસોતમ રૂપાલા (કેન્દ્રિય મંત્રી)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.