ETV Bharat / state

ભાજપના નેતાઓ પોતાના નિવેદનમાં સંયમ રાખી શકતા નથી :પરેશ ધાનાણી - Jitu Vaghani

અમરેલીઃ લોકસભાના રિઝલ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લોકસભાના પોલ પર ગુજરાતમાં ટ્વિટ વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ ભાજપ પર ટ્વિટ કર્યુ હતું, તેના વળતા જવાબમાં CM રૂપાણીએ પણ પોતાનો મત રાખ્યો હતો. ત્યારબાદ જીતુ વાઘાણીએ પણ આ મુદ્દા પર ટ્વિટ કર્યુ હતું. લોકસભા ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ ટ્વિટર વોર કેવા પરિણામ લાવશે તે જોવાનું રહ્યું.

પરેશ ધાનાણી
author img

By

Published : May 22, 2019, 7:45 PM IST

લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, ત્યારે ગુજરાતની હાઈ વોલ્ટેજ ગણાતી સીટ એટલે અમરેલીથી વિપક્ષ નેતા મેદાને છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સોશિયલ મીડિયામાં નેતાઓના નિવેદનો ચાલુ છે. ત્યારે પરેશ ધાનાણીના ટ્વીટ બાદ CMએ કહ્યું કે, નેતા વિપક્ષે પણ મૂર્ખ જેવા શબ્દો ન વાપરવા જોઈએ તો તેમણે જીતુ વાઘાણીએ કરેલા નિવેદનને પણ અયોગ્ય ગણાવ્યું હતું.

પરેશ ધાનાણીનુ નિવેદન

આ મામલે ધાનાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓ પોતાના નિવેદન સંયમ નથી રાખી શકતા. તો પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને સાથે ગુજરાત અને દેશમાં આવતીકાલે કોંગ્રેસ તરફી પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, ત્યારે ગુજરાતની હાઈ વોલ્ટેજ ગણાતી સીટ એટલે અમરેલીથી વિપક્ષ નેતા મેદાને છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સોશિયલ મીડિયામાં નેતાઓના નિવેદનો ચાલુ છે. ત્યારે પરેશ ધાનાણીના ટ્વીટ બાદ CMએ કહ્યું કે, નેતા વિપક્ષે પણ મૂર્ખ જેવા શબ્દો ન વાપરવા જોઈએ તો તેમણે જીતુ વાઘાણીએ કરેલા નિવેદનને પણ અયોગ્ય ગણાવ્યું હતું.

પરેશ ધાનાણીનુ નિવેદન

આ મામલે ધાનાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓ પોતાના નિવેદન સંયમ નથી રાખી શકતા. તો પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને સાથે ગુજરાત અને દેશમાં આવતીકાલે કોંગ્રેસ તરફી પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તા.22/05/19
પ્રેસ પરેશ ધાનાણી
ધવલ આજુગિયા
અમરેલી

લોકસભા ની ચૂંટણી નું આવતીકાલે પરિણામ છે ત્યારે ગુજરાત ની હાઈ વોલ્ટેજ ગણાતી સીટ એટલે અમરેલી... અમરેલી થી ખુદ નેતા વિપક્ષ મેદાને છે ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સોસીયલ મીડિયા માં નેતાઓ ના નિવેદનો ચાલુ છે ત્યારે પરેશ ધાનાણી ના ટ્વીટ બાદ સીએમ એ કહ્યું હતું કે નેતા વિપક્ષે પણ મૂર્ખ જેવા શબ્દો ન વાપરવા જોઈએ તો જીતુ વાઘાણી એ પણ કરેલા નિવેદન ને અયોગ્ય ગણાવ્યું હતું.... ત્યારે આ મામલે ધાનાણી એ કહ્યું કે ભાજપ ના નેતાઓ પોતાના નિવેદન સંયમ નથી રાખી સકતા.... તો પોતાની જીત નો દાવો વ્યક્ત કર્યો હતો અને સાથે ગુજરાત અને દેશ માં આવતીકાલે કોંગ્રેસ તરફી પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો 

બાઈટ : પરેશ ધાનાણી 
નેતા વિપક્ષ

મોજો કીટ વિઝયુલ સેન્ડ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.