ETV Bharat / state

અરવલ્લીમાં ગરમીનો પ્રકોપ, જનજીવન ઠપ્પ

author img

By

Published : Jun 9, 2019, 3:34 PM IST

અરવલ્લીઃ જૂન માસમાં પ્રથમ દસકામાં તાપમાનનો પારો સતત ઉંચો ચઢ્યો છે. તેના કારણે ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે પરંતુ હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

hd

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સૂર્ય દેવતા ગગનમાંથી આગ વરસાવી રહ્યાં છે, ત્યારે લોકના જીવન પર તેની માઠી અસર પડી છે. દિવસે તાપમાનનો પારો ઉંચો ચઢતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સવારે નવ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રી થઈ જાય છે, જે બપોર થતા સુધી 44 ડિગ્રીએ પહોંચી જાય છે. તેના કારણે જનજીવન ખાસ્સુ પ્રભાવિત થયુ છે.

લોકો તાપ અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા, શેરડીનો રસ સહિત ઈલેક્ટ્રોનીક સાધનોની મદદ લઈ રહ્યાં છે. ત્યારે જૂનના અંતિમ તબક્કામાં ગરમીમાંથી આંશિક રાહત મળે તેવા એંધાણ છે.

અરવલ્લીમાં ગરમીનો પ્રકોપ, જનજીવન ઠપ્પ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સૂર્ય દેવતા ગગનમાંથી આગ વરસાવી રહ્યાં છે, ત્યારે લોકના જીવન પર તેની માઠી અસર પડી છે. દિવસે તાપમાનનો પારો ઉંચો ચઢતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સવારે નવ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રી થઈ જાય છે, જે બપોર થતા સુધી 44 ડિગ્રીએ પહોંચી જાય છે. તેના કારણે જનજીવન ખાસ્સુ પ્રભાવિત થયુ છે.

લોકો તાપ અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા, શેરડીનો રસ સહિત ઈલેક્ટ્રોનીક સાધનોની મદદ લઈ રહ્યાં છે. ત્યારે જૂનના અંતિમ તબક્કામાં ગરમીમાંથી આંશિક રાહત મળે તેવા એંધાણ છે.

અરવલ્લીમાં ગરમીનો પ્રકોપ, જનજીવન ઠપ્પ
Intro:અરવલ્લીમાં ગરમીના પ્રકોપ થી લોકો ત્રાહીમામ

મોડાસા અરવલ્લી

મેં માસની ગરમી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લોકો પર વરસી છે. સવારે નવ વાગ્યાથી જ ગરમીનો પારો 40 થી ઉપર પહોંચી બપોરે 44 ડિગ્રી થઈ જાય છે ત્યારે જન જીવન પ્રભાવિત થયું છે .


Body:અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સૂરજ દાદા ગગનમાં થી આગ વરસાવી રહ્યા છે ત્યારે લોકોનું જીન જીવન જાણે સ્થગિત થઈ ગયું છે .લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ન છૂટકે જવાનું થાય તો ગરમી થી બચવા ઠંડા પીણા નો સહારો લઈ રહ્યા છે.

બાઈટ રફીક પટેલ રાહદારી

બાઈટ પ્રહલાદ રેકડીવાળા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.