ETV Bharat / state

અમરેલી: પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ - Brocken

અમરેલી: જિલ્લામાં આવેલા લીલીયા તાલુકામાં મુખ્ય વ્યવસાય ખેતીકામ અને પશુપાલન કરી ગ્રામજનો પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, પશુઓની સારવાર પણ થાય તો તેમનો વ્યવસાય સારી રીતે ચાલી શકે તેમ હોય છે. આથી ગામમાં એક પશુ ડૉકટર પણ છે અને પશુ દવાખાનું પણ છે. તેની સારવાર માટે પશુ માટે દવાખાનું એકદમ બિસ્માર હાલતમાં છે અને જર્જરીત થઇ ચૂક્યું છે.

લીલીયાનું પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ
author img

By

Published : Jun 30, 2019, 10:22 PM IST

અમરેલી જિલ્લામાં આવેલા લીલીયામાં પશુ દવાખાનું ઘણું જૂનું છે. આ પશુ દવાખાનું હાલ ખુબ જ અસુરક્ષિત પરિસ્થિતિમાં છે. હાલ આ દવાખાનાની આ બિસમાર હાલતને પગલે ચોમાસામાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાની કિંમત દવા કોઈ કામની રહેતી નથી.

અમરેલી: પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ

જો કે કોઈ માલઢોર અહીં સારવાર માટે આવે તો આ ઇમારતમાં કોઈ અકસ્માત સર્જાય જેના કારણે ડૉકટર અને પશુ બંનેને નુકશાન થાય તેમ છે. આમ તો સરકાર દ્વારા માલધારીઓ માટે ઘણી યોજનાઓ બહાર પડે છે. પરંતુ આ પશુ દવાખાના માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી થતી નથી.

આ દવાખાનામાં છેલ્લા 15 વર્ષથી કોઈ રીપેરીંગ કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ઇમારત દિવસે દિવસે ધૂળધાણી થતી જાય છે. જેને પગલે આવતા પશુ સારવાર આપતા કોઈ અકસ્માત સર્જાય તેના પહેલા આ દવાખાનાને રિનોવેશનનું કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં આવેલા લીલીયામાં પશુ દવાખાનું ઘણું જૂનું છે. આ પશુ દવાખાનું હાલ ખુબ જ અસુરક્ષિત પરિસ્થિતિમાં છે. હાલ આ દવાખાનાની આ બિસમાર હાલતને પગલે ચોમાસામાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાની કિંમત દવા કોઈ કામની રહેતી નથી.

અમરેલી: પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ

જો કે કોઈ માલઢોર અહીં સારવાર માટે આવે તો આ ઇમારતમાં કોઈ અકસ્માત સર્જાય જેના કારણે ડૉકટર અને પશુ બંનેને નુકશાન થાય તેમ છે. આમ તો સરકાર દ્વારા માલધારીઓ માટે ઘણી યોજનાઓ બહાર પડે છે. પરંતુ આ પશુ દવાખાના માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી થતી નથી.

આ દવાખાનામાં છેલ્લા 15 વર્ષથી કોઈ રીપેરીંગ કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ઇમારત દિવસે દિવસે ધૂળધાણી થતી જાય છે. જેને પગલે આવતા પશુ સારવાર આપતા કોઈ અકસ્માત સર્જાય તેના પહેલા આ દવાખાનાને રિનોવેશનનું કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

Intro:આ છે.......અમરેલી જિલ્લાનું લીલીયા તાલુકો આ ગામમા મુખ્ય વ્યવસાય ખેતીકામ અને પશુપાલન કરી પોતાનો ગુજરાન ચલાવે છે જ્યારે તેમાં પશુ ડોકટર તો છે પણ તેની સારવાર માટે પશુ માટે દવાખાનું એકદમ બિસમાર હાલતમા છે ...............


Body:વિઓ 1.
અહીં પશુ દવાખાનું ઘણા જુના જમાનાનું છે આ પશુ દવાખાનનું હાલ ખુબજ અસુરક્ષિત પરિસ્થિતિમાં છે હાલ આ દવાખાના ની આ બિસમાર હાલતના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જતા લાખોની દવા કોઈ કામની રહેતી નથી કોઈ માલઢોર અહીં સારવાર માટે આવે તો આ ઇમારત મા કોઈ અકસ્માત સર્જાય જેના કારણે ડોકટર અને પશુ બંનેને નુકશાન થાય તેમ છે આમ તો સરકાર દ્વારા માલધારીઓ માટે ઘણી યોજના ઓ બહાર પડે છે પરંતુ આ પશુ દવાખાના માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી થતી નથી..........

બાઈટ 1.ચોથભાઈ (માલધારી લીલીયા)

વિઓ 2.

આ દવાખાનામાં છેલ્લા પંદર વર્ષ થઈ કોઈ મરામત કે કોઈ ભાળ લેવામાં આવેલ નથી તેમજ આ ઇમારત દિવસે દિવસે ધૂળધાણી થતી આવતા પશુ સારવાર આપતા કોઈ અકસ્માત સર્જાય તેના પહેલા આ દવાખાનાને નવું રૂપ મળે તેવી અપીલ કરીએ છીએ.........


બાઈટ 2.પ્રવીણભાઈ ( પટાવાળા લીલીયા)




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.