ETV Bharat / state

અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી કરાઇ - latest news of gujarat

વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કિડની વિભાગના વડા ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે ખાણીપીણી અને પ્રદૂષણના કારણે કીડીનીને લાગતા રોગો થઈ શકે છે.

અમદાવાદ-વિશ્વ કિડની દિવસ-ડાયાલીસીસના દર્દીઓ પૈકી અંદાજે 10થી 15ટકા નું મોત થાય છે..
અમદાવાદ-વિશ્વ કિડની દિવસ-ડાયાલીસીસના દર્દીઓ પૈકી અંદાજે 10થી 15ટકા નું મોત થાય છે..
author img

By

Published : Mar 13, 2020, 1:36 AM IST

Updated : Mar 13, 2020, 2:15 AM IST

અમદાવાદ : વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં IKDRCમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષની થીમ દરેકની કિડનીની કાળજી માટે તપાસથી નિવારણ સુધીના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત હતી.

અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની થઇ ઉજવણી
દર વર્ષે સિવિલમાં 1.50 લાખથી 1.75 લાખ જેટલા દર્દીઓ કિડનીની સારવાર માટે આવે છે. છેલ્લા વર્ષમાં 390 કોડની ટ્રાન્સપ્લાન્ટ, 80 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. 95 ટકા જેટલી સફળતા કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મળી છે. જે લોકોને ડાયાલીસીસ ચાલતું હોય તે પૈકીના 10થી 15 ટકા જેટલા લોકોના કિડનીના રોગોના કારણે મોત થાય છે.

અમદાવાદ : વિશ્વ કિડની દિવસ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં IKDRCમાં અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષની થીમ દરેકની કિડનીની કાળજી માટે તપાસથી નિવારણ સુધીના જોખમી પરિબળોની માન્યતા પર કેન્દ્રિત હતી.

અમદાવાદ સિવિલમાં વિશ્વ કિડની દિવસની થઇ ઉજવણી
દર વર્ષે સિવિલમાં 1.50 લાખથી 1.75 લાખ જેટલા દર્દીઓ કિડનીની સારવાર માટે આવે છે. છેલ્લા વર્ષમાં 390 કોડની ટ્રાન્સપ્લાન્ટ, 80 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. 95 ટકા જેટલી સફળતા કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મળી છે. જે લોકોને ડાયાલીસીસ ચાલતું હોય તે પૈકીના 10થી 15 ટકા જેટલા લોકોના કિડનીના રોગોના કારણે મોત થાય છે.
Last Updated : Mar 13, 2020, 2:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.