ETV Bharat / state

શું છે એક્ઝિટ પોલ? આવો જાણીએ રાજકીય નિષ્ણાંત પાસે...

​​​​​​​અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019નું વોટિંગ પૂરું થયા બાદ રવિવારે અલગ-અલગ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં દેશમાં ફરીવાર દેશમાં NDA સરકારનું પુનરાવર્તન થાય તેવા પરિણામો જોવા મળી રહ્યા છે. આ અંગે રાજકીય નિષ્ણાંત મયંક વ્યાસે Etv Bharat સાથે વાતચીત કરતા એક્ઝિટ પોલ શું છે? કઈ રીતે થાય છે? અને તેના પરિણામો કેટલા સાચા હોય છે? તેના વિશે જાણકારી આપી હતી.

author img

By

Published : May 20, 2019, 6:58 PM IST

Updated : May 20, 2019, 10:32 PM IST

Mayank Vyas

મયંક વ્યાસે જણાવ્યું કે, લોકો પાસેથી મતદાન દરમિયાન અને મતદાન બાદ ઓપિનિયન લેવામાં આવતો હોય છે. જેમાં જુદા-જુદા ઉંમરના ગ્રુપ, ધર્મ, જાતિ, સમુદાય, વગેરે પાસાઓને આવરી લેવામાં આવતા હોય છે. એક્ઝિટ પોલની શરૂઆત વિદેશની ચૂંટણીઓમાં થતી હતી. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત સૌપ્રથમ વાર 1960 માં થઈ હતી. એક્ઝિટ પોલના પરિણામો વિશે જોવામાં આવે તો લોકો જે અભિપ્રાય આપે તેના પરથી નક્કી કરવામાં આવતા હોય છે. જો જવાબ સાચા મળ્યા હોય તો પોલ સાચા સાબિત થાય અને અભિપ્રાય ખોટા અથવા અપૂરતા મળ્યા હોય તો પરિણામોમાં તફાવત પણ જોવા મળી શકે.

શું છે એક્ઝિટ પોલ? જુઓ વીડિયો

એક્ઝિટ પોલના પરિણામો વિશે એવું કહેવાય છે કે, તેમાં 15-20 ટકાનો ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ એવું બન્યું નથી ઘણી વાર જે પોલ હોય છે. તેના કરતાં વિપરીત પરિણામો પણ આવ્યા છે. 2004 અને 2009ના પરિણામોમાં એક્ઝિટ પોલ ખોટો પડ્યો હતો. તેવી જ રીતે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ કરતા પરિણામો અલગ આવ્યા હતા. આમ એક્ઝિટ પોલને પરિણામ અગાઉ લોકોના અભિપ્રાયને લઈને કરવામાં આવતો સર્વે હોય છે. જે ક્યારેય રિઝલ્ટની નજીક હોય છે તો અમુક વાર ખોટો પણ ઠરે છે.

મયંક વ્યાસે જણાવ્યું કે, લોકો પાસેથી મતદાન દરમિયાન અને મતદાન બાદ ઓપિનિયન લેવામાં આવતો હોય છે. જેમાં જુદા-જુદા ઉંમરના ગ્રુપ, ધર્મ, જાતિ, સમુદાય, વગેરે પાસાઓને આવરી લેવામાં આવતા હોય છે. એક્ઝિટ પોલની શરૂઆત વિદેશની ચૂંટણીઓમાં થતી હતી. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત સૌપ્રથમ વાર 1960 માં થઈ હતી. એક્ઝિટ પોલના પરિણામો વિશે જોવામાં આવે તો લોકો જે અભિપ્રાય આપે તેના પરથી નક્કી કરવામાં આવતા હોય છે. જો જવાબ સાચા મળ્યા હોય તો પોલ સાચા સાબિત થાય અને અભિપ્રાય ખોટા અથવા અપૂરતા મળ્યા હોય તો પરિણામોમાં તફાવત પણ જોવા મળી શકે.

શું છે એક્ઝિટ પોલ? જુઓ વીડિયો

એક્ઝિટ પોલના પરિણામો વિશે એવું કહેવાય છે કે, તેમાં 15-20 ટકાનો ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ એવું બન્યું નથી ઘણી વાર જે પોલ હોય છે. તેના કરતાં વિપરીત પરિણામો પણ આવ્યા છે. 2004 અને 2009ના પરિણામોમાં એક્ઝિટ પોલ ખોટો પડ્યો હતો. તેવી જ રીતે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ કરતા પરિણામો અલગ આવ્યા હતા. આમ એક્ઝિટ પોલને પરિણામ અગાઉ લોકોના અભિપ્રાયને લઈને કરવામાં આવતો સર્વે હોય છે. જે ક્યારેય રિઝલ્ટની નજીક હોય છે તો અમુક વાર ખોટો પણ ઠરે છે.

નોંધ-બાઈટ લાઈવ કીટથી આવશે.

R_GJ_AHD_05_20_MAY_2019_EXIT_POLL_POLITICAL_EXPERT_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

લોકસભા 2019 ની ચૂંટણી વોટિંગ પૂરો થયા બાદ ગઈકાલે અલગ-અલગ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં દેશમાં ફરીવાર દેશમાં એનડીએ સરકારનું પુનરાવર્તન થાય તેવા પરિણામો જોવા મળી રહ્યા છે જે અંગે ત્યારે આ અંગે રાજકીય વિશ્લેષક મયંક વ્યાસે ETV bahart સાથે  વાતચીત કરતા એક્ઝિટ પોલ શું છે અને કઈ રીતે થાય છે અને તેના પરિણામો કેટલા સાચા હોય છે તે વિશે જાણકારી આપી હતી

મયંક વ્યાસે જણાવ્યું હતું કે લોકો પાસેથી મતદાન દરમ્યાન અને મતદાન બાદ ઓપિનિયન લેવામાં આવતો હોય છે જેમાં જુદી જુદી એજ ગ્રુપ,અલગ અલગ ધર્મ, જાતિ,સમુદાય,વિગેરે પાસાઓને આવરી લેવામાં આવતા હોય છે. આની શરૂઆત વિદેશની ચૂંટણીઓમાં થતી હતી. ભારતમા સૌપ્રથમ એકઝીટ પોલ સૌપ્રથમ વાર 1960 માં થયો હતો અકઝીટ પોલના પરિણામો વિશે જોવામાં આવે તો લોકો જે અભિપ્રાય આપે છે તેના પરથી નક્કી કરવામાં આવતા હોય છે જે જવાબ સાચા મળ્યા હોય તો પોલ સાચા સાબિત થાય અને જો અભિપ્રાય ખોટા અથવા અપૂરતા મળ્યા હોય તો પરિણામોમાં તફાવત પણ જોવા મળી શકે.

અકેઝીટ પોલના પરિણામો વિશે એવું કહેવાય છે કે તેમાં 15-20 ટકાનો ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ એવું બન્યું નથી ઘણી વાર જે પોલ હોય છે તેના કરતાં વિપરીત પરિણામો પણ આવ્યા છે 2004 અને 2009 માં પરિણામોમાં એકઝીટ પોલ ખોટો પડ્યો હતો તેજ રીતે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ એકઝીત પોલ કરતા પરિણામો અલગ આવ્યા હતા આમ એકઝીત પોલ એ પરિણામ અગાઉ લોકોના અભિપ્રાયને લઈને કરવામાં આવતો સર્વે હોય છે જે ક્યારેય રિઝલ્ટની નજીક હોય છે તો અમુક વાર ખોટો પણ ઠરે છે.

Last Updated : May 20, 2019, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.