ETV Bharat / state

જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને પગલે રાજ્યના પત્રકારોએ દર્શાવ્યો વિરોધ

અમદાવાદ: જૂનાગઢમાં શનિવારે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીનું કવરેજ પત્રકારો દ્વારા થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન પોલીસ દ્વારા પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર રાજ્યના પત્રકારો દ્વારા આ લાઠીચાર્જનો વિરોધ કરવામાં આવ્યો છે.

author img

By

Published : May 13, 2019, 7:51 PM IST

પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો

આ અંગે અમદાવાદના પત્રકારોએ પણ જિલ્લા કલેક્ટર તેમજ શહેર પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પત્રકાર જગતે વખોડી કાઢ્યો છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યભરમાં પત્રકારોને ન્યાય મળે તે માટે સમગ્ર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.

પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો

પત્રકારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પત્રકાર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેમજ આ પ્રકારનો બનાવ ફરી ક્યારેય બને નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

આ અંગે અમદાવાદના પત્રકારોએ પણ જિલ્લા કલેક્ટર તેમજ શહેર પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પત્રકાર જગતે વખોડી કાઢ્યો છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યભરમાં પત્રકારોને ન્યાય મળે તે માટે સમગ્ર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.

પત્રકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કર્યો

પત્રકારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પત્રકાર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેમજ આ પ્રકારનો બનાવ ફરી ક્યારેય બને નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

R_GJ_AHD_06_13_MAY_2019_AVEDAN_PATR_VIDEO_STORY_ANAND_MODI_AHMD


અમદાવાદ

જૂનાગઢમાં થયેલા પત્રકારો પર હુમલા મુદ્દે અમદાવાદ કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું..


શનિવારે જૂનાગઢમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેનું કવરેજ પત્રકારો દ્વારા થઈ રહ્યું હતું ત્યારે પત્રકારો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.લાઠી ચાર્જનો સમગ્ર રાજ્યના પત્રકારોએ વિરોધ કર્યો છે.અમદાવાદમાં પણ પત્રકારોએ આ મામલે જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં પોલીસ દ્વારા થયેલ પત્રકારો પર થયેલા હુમલાને પત્રકાર જગતે વખોડી કાઢ્યો છે અને આ મામલે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે.રાજ્યભરમાં પત્રકારોને ન્યાય મળે તે માટે સમગ્ર જિલ્લાના કલેકટરને આવેદન પત્ર આપી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.અમદાવાદમાં પણ 100 જેટલા પત્રકારોએ સાથે મળીને જિલ્લા કલેકટર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આવેદન  આપ્યું હતું

પત્રકારો દ્વારા અપાયેલ આવેદન પત્રમાં પત્રકાર પર થયેલ લાઠી ચાર્જ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય અને અમદાવાદમાં આ પ્રકારનો બનાવ ના બને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.અમદાવાદ જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનરે આ અંગે યોગ્ય કાર્યવાહી થશે તેની બાંહેધરી આપી હતી.

બાઈટ- વિક્રાંત પાંડે ( અમદાવાદ જિલ્લા કલેકટર)



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.