ETV Bharat / state

'તેજસ' ટ્રેનને CM વિજય રૂપાણીએ આપી લીલી ઝંડી - અમદાવાદ તાજા સમાચાર

અમદાવાદ : રેલવે વિભાગના IRCTC દ્વારા બીજી તેજસ ટ્રેન શરૂ થઈ છે. જે અમદાવાદથી મુંબઇ વચ્ચે ચાલશે, ત્યારે આ ટ્રેનને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવ્યા ટ્રેન રવાના થઈ હતી.

etv
'તેજસ' ટ્રેનને CM વિજય રૂપાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
author img

By

Published : Jan 17, 2020, 12:32 PM IST

વિજય રૂપાણીએ ટ્રેનનું નિરીક્ષણ કરીને યાત્રિકો સાથે મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌભાગ્ય છે કે ટ્રેન શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘણી નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વધુ એક તેજસ ટ્રેનને પણ અમદાવાદથી મુંબઇ સુધી શરૂ કરવામાં આવી છે.

'તેજસ' ટ્રેનને CM વિજય રૂપાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

અમદાવાદથી મુંબઇ સુધી અનેક લોકો સફર કરે છે, ત્યારે આ પ્રકારની ટ્રેનથી અનેક લોકોને ફાયદો થશે તો અમદાવાદ અને મુંબઇ વચ્ચેના સંબંધો પણ તેજસના કારણે વધુ મજબૂત બનશે. યુનિયનના વિરોધ અંગે રૂપાણીએ કહ્યું કે ,આ ટ્રેનથી કોઈ પણ કર્મચારીને નુકસાન નહિ થાય, કર્મચારીઓને પણ આ ટ્રેનથી ફાયદો જ થશે.

વિજય રૂપાણીએ ટ્રેનનું નિરીક્ષણ કરીને યાત્રિકો સાથે મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌભાગ્ય છે કે ટ્રેન શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘણી નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વધુ એક તેજસ ટ્રેનને પણ અમદાવાદથી મુંબઇ સુધી શરૂ કરવામાં આવી છે.

'તેજસ' ટ્રેનને CM વિજય રૂપાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

અમદાવાદથી મુંબઇ સુધી અનેક લોકો સફર કરે છે, ત્યારે આ પ્રકારની ટ્રેનથી અનેક લોકોને ફાયદો થશે તો અમદાવાદ અને મુંબઇ વચ્ચેના સંબંધો પણ તેજસના કારણે વધુ મજબૂત બનશે. યુનિયનના વિરોધ અંગે રૂપાણીએ કહ્યું કે ,આ ટ્રેનથી કોઈ પણ કર્મચારીને નુકસાન નહિ થાય, કર્મચારીઓને પણ આ ટ્રેનથી ફાયદો જ થશે.

Intro:અમદાવાદ- રેલ્વે વિભાગના IRCTC દ્વારા બીજી તેજસ ટ્રેન શરૂ થઈ છે જે અમદાવાદથી મુંબઇ વચ્ચે ચાલશે ત્યારે આ ટ્રેનને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી હતી જે બાદ ટ્રેન રવાના થઈ હતી..વિજય રૂપાણીએ ટ્રેનનું નિરીક્ષણ કરીને યાત્રિકો સાથે મુલાકાત કરી હતી..Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનું સૌભાગ્ય છે કે ટ્રેન શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર ઘણી નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે તેજસ ટ્રેનને પણ અમદાવાદથી મુંબઇ સુધી શરૂ કરવામાં.આવી છે.અમદાવાદથી મુંબઇ સુધી અનેક લોકો સફર કરે છે ત્યારે આ પ્રકરની ટ્રેનથી અનેક લોકોને ફાયદો થશે તો અમદાવાદ અને મુંબઇ વચ્ચેના સંબંધો પણ તેજસના કારણે વધુ મજબૂત બનશે.યુનિયનના વિરોધ અંગે રૂપાણીએ કહ્યું કેઆ ટ્રેનથી કોઈ પણ કર્મચારીને નુકસાન નહિ થાય,કર્મચારીઓને પણ આ ટ્રેનથી ફાયદો જ થશે.


બાઈટ- વિજય રૂપાણી-મુખ્યપ્રધાનConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.