ETV Bharat / state

પ્રવિણ તોગડીયાએ કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને આવકાર્યો

author img

By

Published : Aug 5, 2019, 4:31 PM IST

Updated : Aug 5, 2019, 4:51 PM IST

અમદાવાદ: આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 અને 35A હટાવવાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ ગૃહપ્રધાન અમીત શાહને અભિનંદન પાઠવ્યા છે.

etv bharat

પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો સમગ્ર દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ અને આ નિર્ણયને આવકાર્યો છે. છેલ્લા 30 વર્ષથી 4 લાખ કાશ્મીરી પંડિતો જે વર્ષોથી જમ્મુની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. તેમને કાશ્મીરમાં તેમના પોતાના ઘરોમાં રહેવાનો અધિકાર ફરી મળશે.

આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા

આ નિર્ણય બાદ હવે રામ મંદિર અને કોમન સિવિલ કોર્ટનો મુદ્દો પણ સરકાર જલ્દી લાવે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રની સરકારને અભિનંદન આપ્યા હતા.

પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો સમગ્ર દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ અને આ નિર્ણયને આવકાર્યો છે. છેલ્લા 30 વર્ષથી 4 લાખ કાશ્મીરી પંડિતો જે વર્ષોથી જમ્મુની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. તેમને કાશ્મીરમાં તેમના પોતાના ઘરોમાં રહેવાનો અધિકાર ફરી મળશે.

આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા

આ નિર્ણય બાદ હવે રામ મંદિર અને કોમન સિવિલ કોર્ટનો મુદ્દો પણ સરકાર જલ્દી લાવે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રની સરકારને અભિનંદન આપ્યા હતા.

Intro:નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે, વિડીયો એડિટ કરી મોકલ્યા છે, હિન્દી અને ગુજરાતી બંને બાઈટ છે.

આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩૫A હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું કરે ગૃહપ્રધાન અમીષ શાહને અભિનંદન આપ્યા હતા.
Body:પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો સમગ્ર દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અને સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ અને આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

તેમને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી ૪ લાખ કાશ્મીરી પંડિતો જે વર્ષોથી જમ્મુની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે તેમને કાશ્મીરમાં તેમના પોતાના ઘરોમાં રહેવાનો અધિકાર ફરી મળશે.

આ નિર્ણય બાદ હવે રામ મંદિર અને કોમન સિવિલ કોર્ટનો મુદ્દો પણ સરકાર જલ્દી લાવે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી અને ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રની સરકારને અભિનંદન આપ્યા હતા. Conclusion:

byte 1 પ્રવીણ તોગડીયા, રાષ્ટ્રીય અધ્યક્ષ, આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદ
Last Updated : Aug 5, 2019, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.