ETV Bharat / state

અકિલ કુરશીની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંકને લઈ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાશે

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટીસ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક વિશે વાતચીત બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ ગુજરાત હાઇકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતીન ઓઝા અને અન્ય સભ્યોને મળવાની ના પાડી હતી. જેને લઈ ગુજરાત હાઇકોર્ટ બાર.એસસોશિયેશન જસ્ટિસ અકિલ કુરશીની ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવતી નથી. એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે.

author img

By

Published : Jul 1, 2019, 11:25 PM IST

સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે

કોલેજીયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને રવિશંકર ઝાને 10મી જૂનથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના બાર એસ્સોશિયનએ આ મુદે નારાજગી વ્યકત કરતા બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાન, કેન્દ્રિય કાયદા મંત્રી અને ભારતના ચીફ જસ્ટીસને ડ્રાફ્ટ લખી કોલેજીયમની ભલામણ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક કરવાની માગ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતિન ઓઝાએ બેઠકમાં સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા. ત્યારબાદ ડ્રાફટ લખવાની જાહેરાત કરી હતી. આ મુદે ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી સાથે મુલાકાત કરવાની માગ કરી હતી. આ મુદે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જસ્ટીસ અકીલ કુરેશીની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન થવા બાબતે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના વકીલ એક દિવસ માટે હડતાલ પર જવાનો દાવો કર્યો હતો.

પહેલા પણ સિનિયોરીટી અને લાયકાત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે અકીલ કુરેશીનું નામ નક્કી જ માનવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને બોમ્બે હાઈકોર્ટ ટ્રાન્ફર કરી હતી. જસ્ટીસ અંનત દવેને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરી હતી.

જસ્ટીસ અકીલ કુરેશીએ વર્ષ 2010માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 2011માં મોદી સરકારના રાજ્યપાલના જસ્ટીસ આર.એ મહેતાને લોકાયુકત નિમણુંક કરવાના નિર્ણયને રદ કરતા જેનો ગુસ્સો રાખીને તેમને ચીફ જસ્ટીસ બનતા અટકાવતા હોવાની વાતો પણ ચર્ચાનો કેન્દ્ર બની છે.

કોલેજીયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને રવિશંકર ઝાને 10મી જૂનથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના બાર એસ્સોશિયનએ આ મુદે નારાજગી વ્યકત કરતા બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાન, કેન્દ્રિય કાયદા મંત્રી અને ભારતના ચીફ જસ્ટીસને ડ્રાફ્ટ લખી કોલેજીયમની ભલામણ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક કરવાની માગ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતિન ઓઝાએ બેઠકમાં સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા. ત્યારબાદ ડ્રાફટ લખવાની જાહેરાત કરી હતી. આ મુદે ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી સાથે મુલાકાત કરવાની માગ કરી હતી. આ મુદે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જસ્ટીસ અકીલ કુરેશીની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક ન થવા બાબતે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના વકીલ એક દિવસ માટે હડતાલ પર જવાનો દાવો કર્યો હતો.

પહેલા પણ સિનિયોરીટી અને લાયકાત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે અકીલ કુરેશીનું નામ નક્કી જ માનવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને બોમ્બે હાઈકોર્ટ ટ્રાન્ફર કરી હતી. જસ્ટીસ અંનત દવેને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરી હતી.

જસ્ટીસ અકીલ કુરેશીએ વર્ષ 2010માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 2011માં મોદી સરકારના રાજ્યપાલના જસ્ટીસ આર.એ મહેતાને લોકાયુકત નિમણુંક કરવાના નિર્ણયને રદ કરતા જેનો ગુસ્સો રાખીને તેમને ચીફ જસ્ટીસ બનતા અટકાવતા હોવાની વાતો પણ ચર્ચાનો કેન્દ્ર બની છે.

Intro:ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટીસ અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક વિશે ટેલિફોનિક વાતચીત બાદ કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ ગુજરાત હાઇકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતીન ઓઝા અને અન્ય સભ્યોને મળવાની ના પાડતા ગુજરાત હાઇકોર્ટ બાર. એસસોશિયેશન જસ્ટિસ અકિલ કુરશીની ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક કેમ કરવામાં આવતી નથી એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે...Body:ઉલ્લેખનીય છે કે કોલેજીયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને રવિશંકર ઝાને 10મી જુનથી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના બાર એસ્સોશિયનએ આ મુદે નારાજગી વ્યકત કરતા બેઠક યોજી હતી જેમાં વડાપ્રધાન, કેન્દ્રિય કાયદા મંત્રી અને ભારતના ચીફ જસ્ટીસને ડ્રાફ્ટ લખી કોલેજીયમની ભલામણ પ્રમાણે અકીલ કુરેશીને મધ્ય પ્રદેશ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરવાની માંગ કરી હતી..

અગાઉ કોલેજીયમની ભલામણ છતાં વર્તમાન બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક ન કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના બાર. કાઉન્સિલના પ્રમુખ યતિન ઓઝાએ બેઠકમાં સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા અને ત્યારબાદ સોમવારે ડ્રાફટ લખવાની જાહેરાત કરી અને આ મુદે ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી સાથે મુલાકાત કરવાની માંગ કરી હતી..અને જો આ મુદે કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જસ્ટીસ અકીલ કુરેશીની ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક ન થવા બાબતે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરવામાં આવશે અને જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટના વકીલ એક દિવસ માટે હડતાલ પર જશે એવો દાવો કર્યો હતો...

ગત 10મી મે ના રોજ ચીફ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ કોલેજીયમને બોમ્બે હાઈકોર્ટના વરિષ્ઠ જજ જસ્ટીસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી હતી જોકે તેને બાદ કરતા કેન્દ્ર સરકારે જસ્ટીસ રવિશંકર ઝાને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ જાહેર કરતા વિવાદ ઉભો થયો છે..ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સિનિયોરીટી અને લાયકાત પ્રમાણએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે અકીલ કુરેશીનું નામ નક્કી જ માનવામાં આવતું હતું ત્યારે અચાનક જ કેન્દ્ર સરકારે કિન્નાખોરી રાખીને બોમ્બે હાઈકોર્ટ ટ્રાન્ફર કરી દીધી હતી અને આગલા દિવસે જ જસ્ટીસ અંનત દવેને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરી હતી....
Conclusion:ઉલ્લેખનીય છે કે જસ્ટીસ અકીલ કુરેશીએ વર્ષ 2010માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને 2011માં મોદી સરકારના રાજ્યપાલના જસ્ટીસ આર.એ મહેતાને લોકાયુકત નિમણુંક કરવાના નિર્ણયને રદ કરતા તેની દાઝ રાખીને તેમને ચીફ જસ્ટીસ બનતા અટકાવતા હોવાની વાતો પણ ચર્ચાનો કેન્દ્ર બની છે.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.