ETV Bharat / state

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત , હત્યા અંગે હજૂ પણ રહસ્ય

અમદાવાદ : બનાસકાંઠાના કુંડા ગામમાં થોડા દિવસો પહેલા એક જ પરિવારના 4 સભ્યોની હત્યા અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘાયલ કરશનભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

author img

By

Published : Jun 25, 2019, 9:39 AM IST

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત

એક જ પરિવારના 4 સભ્યોની થયેલી સામુહિક હત્યા મામલે પોલોસે તપાસ શરૂ કરી હતી.ઘરના મોભી કરશનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે લોકોના આક્ષેપ મુજબ પોલીસે પૈસાની લેતી-દેતીના મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં જ હત્યા બાદ કેટલાક નામ લખ્યા હતા. તે મામલે તપાસ કરતા કરશનભાઈ પર શંકા કરી હતી.

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત

સમગ્ર મામલે કરશનભાઈના નિવેદનના આધારે જ આગળની તપાસ થાય તેવી શકયતા હતી. પરંતુ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ કરશનભાઈનું મોત થયું હતું. જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ યોગ્ય તપાસની માંગણી કરી હતી.પરંતુ કરશનભાઈના મોત બાદ આ મામલો રહસ્ય છે.

એક જ પરિવારના 4 સભ્યોની થયેલી સામુહિક હત્યા મામલે પોલોસે તપાસ શરૂ કરી હતી.ઘરના મોભી કરશનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે લોકોના આક્ષેપ મુજબ પોલીસે પૈસાની લેતી-દેતીના મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં જ હત્યા બાદ કેટલાક નામ લખ્યા હતા. તે મામલે તપાસ કરતા કરશનભાઈ પર શંકા કરી હતી.

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત

સમગ્ર મામલે કરશનભાઈના નિવેદનના આધારે જ આગળની તપાસ થાય તેવી શકયતા હતી. પરંતુ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ કરશનભાઈનું મોત થયું હતું. જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ યોગ્ય તપાસની માંગણી કરી હતી.પરંતુ કરશનભાઈના મોત બાદ આ મામલો રહસ્ય છે.

Intro:અમદાવાદ

બનાસકાંઠાના કુંડા ગામમાં 21 જૂને એક જ પરિવારના 4 સભ્યોની હત્યા થઈ હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસના હાથે કોઈ કડી લાગી નહોતી.પરિવારના ઘાયલ કરશનભાઇને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જેમનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


Body:એક જ પરિવારના 4 સભ્યોની થયેલી સામુહિક હત્યા મામલે પોલોસે તપાસ શરૂ કરી હતી અને ઘરના મોભી કરશનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માત્ર દાખલ કર્યા હતા.આ મામલે લોકોના આક્ષેપ મુજબ પોલીસે પૈસાની લેતી-દેતીના મામલે તપાસ શરૂ કરી હતી.પરંતુ ઘરમાં જ હત્યા બાદ કેટલાક નામો લખ્યા હતા તે મામલે તપાસ કરતા કરશનભાઈ પર શંકા કરી હતી.

સમગ્ર મામલે કરશનભાઈના નિવેદનના આધારે જ આગળની તપાસ થાય તેવી શકયતા હતી પરંતુ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ આજે કરશનભાઈનું મોત થયું હતું જેમના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાં હાજર સમાજના અગ્રણીઓએ યોગ્ય તપાસની માંગણી કરી હતી.પરંતુ કરશનભાઈના મોત બાદ આ મામલે રહસ્ય છે.

બાઇટ- લાલજીભાઈ ચૌધરી( સમાજના આગેવાન)

બાઇટ- દિનેશભાઈ ચૌધરી (સમાજના આગેવાન)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.