ETV Bharat / state

અમદાવાદના નહેરુબ્રિજ પર NRC અને CAAનો વિરોધ, ઈતિહાસકાર ગુહા પણ જોડાયા

author img

By

Published : Jan 30, 2020, 9:16 PM IST

દેશમાં CAA (નાગરિકતા સુધારા કાયદો), NRC (રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર), NPR (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ)રનો વિરોધ થઈ રહ્યોં છે. દેશના કેટલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. અમદાવાદમાં CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા.

NRC
અમદાવાદ

અમદાવાદના નહેરુબ્રિજ પર કેટલાક સંગઠનોએ નાગરકિતા કાયદાનો વિરોધ કર્યો હતો. આ વિરોઘ પ્રદર્શનોમાં PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા.

અમદાવાદ: નહેરુબ્રિજ પર NRC અને CAAનો વિરોધ

નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઇ હતી. તેમને CAA અને NRCનો પોસ્ટરો અને બેનેરોથી વિરોઘ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. 200થી વધુ પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો.

NRC
ઇતિહાસકાર રામચંદ્ર ગુહા

અમદાવાદના નહેરુબ્રિજ પર કેટલાક સંગઠનોએ નાગરકિતા કાયદાનો વિરોધ કર્યો હતો. આ વિરોઘ પ્રદર્શનોમાં PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા.

અમદાવાદ: નહેરુબ્રિજ પર NRC અને CAAનો વિરોધ

નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઇ હતી. તેમને CAA અને NRCનો પોસ્ટરો અને બેનેરોથી વિરોઘ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. 200થી વધુ પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો.

NRC
ઇતિહાસકાર રામચંદ્ર ગુહા
Intro:અમદાવાદ

દેશભરમાં સરકારે લાગુ કરેલ નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં આ કાયદો લાગુ થવાને પગલે અમદાવાદ શહેરમાં પણ સીએએ અને એનસીઆરને લઈ વિરોધી પ્રદર્શનો જોવા મળી રહ્યું છે. અમદાવાદના નહેરુબ્રિજ પર કેટલાક સંગઠનો દ્વારા ભેગા થઈ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતોBody:વિરોધ દરમિયાન પ્રદર્શનકર્તાઓએ મોદી અને અમિત શાહ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધકર્તાઓમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી જેમને હાથમાં NRC અને CAA વિરોધ કરતા બેનેરો રાખ્યા હતા.Conclusion:વિરોધને ધ્યાનમાં રાખી પોલીસ પણ પોતાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ૨૦૦ થી વધુ પ્રદર્શનકારીઓએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.