ETV Bharat / state

રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું

author img

By

Published : Jul 3, 2019, 12:54 AM IST

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. રથયાત્રા જેના વગર રથયાત્રા ન કહી શકાય તેવા હાથીઓ માટે પણ વિશેષ પ્રકારનું આયોજન કરાયુ છે. રથયાત્રામાં કુલ 16 હાથીઓ જોડાશે. આજે તેમનું મેડીકલ ચેકઅપ કરાયુ હતું. તપાસમાં 1 માદા હાથી અનફીટ હોવાનું બહાર આવ્યુ હતું. તે હાથ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેતા હાથીઓની ફીટનેસ ચેક કરાઈ હતી. 6 ડૉક્ટર્સની ટીમ દ્વારા ચેકિંગ કરવા પરીક્ષણ કરાયુ હતું. રથયાત્રામાં 1 નર અને 15 માદા હાથીનો ઉપયોગ થશે, મેડિકલ તપાસ દરમિયાન એક માદા હાથી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગમાં ખામી થવાના કારણે વધારે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. જે રથયાત્રામાં સામેલ કરવી કે ન કરવી તે અંગે નક્કી કરવામાં આવશે. બાકીના 15 હાથી તંદુરસ્ત હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે.

રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું

રથયાત્રા દરમિયાન પણ હાથીઓ સાથે 5 અલગ અલગ ટીમ રાખવામાં આવશે. જે હાથી ઉપર ધ્યાન રાખશે. જો હાથી પોતાનું સંતુલન ખોઈ બેસે તો તેના માટે અલગ પ્રકારના ઇન્જેક્શનવાળી બંદૂક રાખવામાં આવી છે. જેનાથી હાથીને નિયંત્રણમાં લઇ આવી શકાશે. હાથીઓ માટે સરસપૂર ખાતે ઘાસ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રામાં આવતા ભાવિકોને પણ હાથીને પૈસા કે ખાવાની વસ્તુ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.


ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેતા હાથીઓની ફીટનેસ ચેક કરાઈ હતી. 6 ડૉક્ટર્સની ટીમ દ્વારા ચેકિંગ કરવા પરીક્ષણ કરાયુ હતું. રથયાત્રામાં 1 નર અને 15 માદા હાથીનો ઉપયોગ થશે, મેડિકલ તપાસ દરમિયાન એક માદા હાથી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગમાં ખામી થવાના કારણે વધારે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. જે રથયાત્રામાં સામેલ કરવી કે ન કરવી તે અંગે નક્કી કરવામાં આવશે. બાકીના 15 હાથી તંદુરસ્ત હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે.

રથયાત્રાનાં 16 હાથીઓ પૈકી એક અનફીટ, હાથીઓનું તબીબી પરીક્ષણ કરાયું

રથયાત્રા દરમિયાન પણ હાથીઓ સાથે 5 અલગ અલગ ટીમ રાખવામાં આવશે. જે હાથી ઉપર ધ્યાન રાખશે. જો હાથી પોતાનું સંતુલન ખોઈ બેસે તો તેના માટે અલગ પ્રકારના ઇન્જેક્શનવાળી બંદૂક રાખવામાં આવી છે. જેનાથી હાથીને નિયંત્રણમાં લઇ આવી શકાશે. હાથીઓ માટે સરસપૂર ખાતે ઘાસ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રામાં આવતા ભાવિકોને પણ હાથીને પૈસા કે ખાવાની વસ્તુ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.


Intro:અમદાવાદ

ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે ભગવાનની રથયાત્રા હાથી અને ડોક્ટર સેકસ કરવાના જેનાથી 1 હાથી હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના 15 હાથી તંદુરસ્ત છે.


Body:ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેતા હાથીઓને કરવામાં આવ્યું હતું.6ડોક્ટરોની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી એક માદા હાથી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું જેને પગમાં ખામી થવાના કારણે વધારે ચાલી નહિ શકે .માટે તેને આવશે રથયાત્રામાં સામેલ કરવી કે ન કરવી તે અંગે નક્કી કરવામાં આવશે.બાકીના 15 હાથી તંદુરસ્ત પણ જણાઇ આવ્યા છે.

રથયાત્રા દરમિયાન ભાગ લેનારા હાથીઓ સાથે 5 અલગ અલગ ટીમ રાખવામાં આવશે જે હાથી ઉપર ધ્યાન રાખશે જો હાથી પોતાનું સંતુલન ખોઈ બેસે તો તેના માટે અલગ પ્રકારની ઇન્જેક્શન વાડી બંદૂક રાખવામાં આવી છે જેનાથી હાથીને નિયંત્રણમાં લાવી શકાશે.ઉપરાંત રથયાત્રામાં આવતા ભાવિકોનો પણ હાથીને પૈસા કે ખાવાની વસ્તુ ના આપવા માટે અપીલ કરવામાં આવી છે..


બાઇટ- એસ.બી.ઉપાધ્યાય(જિલ્લા પશુ-પાલન અધિકારી)

બાઇટ- ડો. આર.કે.સાહુ(પ્રેસિડેન્ટ- કાંકરિયા ઝૂ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.