ETV Bharat / state

રથયાત્રા મુદ્દે મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી - મહંત દિલીપદાસજી

રથયાત્રાને લઈને મંદિરના મહંત દિલીપદાસજીએ ગઈ કાલે વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે પોતાનો વિશ્વાસ તૂટ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આજે તેઓએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પહેલાંનું નિવેદન અમે ગેરસમજથી કર્યું હતું.

રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
author img

By

Published : Jun 25, 2020, 4:49 PM IST

અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા હતા.પરંતુ હાઇકોર્ટે મોડી રાતે ચૂકાદો આપ્યો હતો.

રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
મહંતે વધુમાં જણાવ્યું હતું કે તેઓ મંદિરમાં વહેલી સવારથી ગયાં હોવાથી તેમને હાઈકોર્ટના ચૂકાદા વિશે જાણ નહોતી. તેથી તેમેણે રથયાત્રાના દિવસે રથ બહાર નિકાળવા માગ કરી હતી. તેઓ સંત માણસ છે અને તેમના પર કોઈ દબાણ નથી તેઓ કોઈના દબાણમાં આવીને તેમનું નિવેદન બદલ્યું નથી. તેમને ગેરસમજ થઈ હતી જેથી તેમને નિવેદન આપ્યું હતું.
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
બેઠક અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિલીપદાસજીને ગેરસમજ ઉભી થઇ હતી તે તેમને જણાવી છે તેઓ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને દર વર્ષની જેમ રથયાત્રા બાદ દર વર્ષની જેમ જે રીતે મંદિરની મુલાકાતે આવીએ છીએ તે રીતે આજે આવ્યાં છીએ.આજની બેઠક થયા બાદ મહંત દિલીપદાસજીએ પોતાનું નિવેદન બદલતાં અનેક પ્રશ્નો ઉભા થયાં છે.

અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કર્યા હતા.પરંતુ હાઇકોર્ટે મોડી રાતે ચૂકાદો આપ્યો હતો.

રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
મહંતે વધુમાં જણાવ્યું હતું કે તેઓ મંદિરમાં વહેલી સવારથી ગયાં હોવાથી તેમને હાઈકોર્ટના ચૂકાદા વિશે જાણ નહોતી. તેથી તેમેણે રથયાત્રાના દિવસે રથ બહાર નિકાળવા માગ કરી હતી. તેઓ સંત માણસ છે અને તેમના પર કોઈ દબાણ નથી તેઓ કોઈના દબાણમાં આવીને તેમનું નિવેદન બદલ્યું નથી. તેમને ગેરસમજ થઈ હતી જેથી તેમને નિવેદન આપ્યું હતું.
રથયાત્રાને લઈને મને ગેરસમજ થઈ છે, સરકારે પુરા પ્રયત્ન કર્યાં હતાંઃ મહંત દિલીપદાસજી
બેઠક અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિલીપદાસજીને ગેરસમજ ઉભી થઇ હતી તે તેમને જણાવી છે તેઓ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને દર વર્ષની જેમ રથયાત્રા બાદ દર વર્ષની જેમ જે રીતે મંદિરની મુલાકાતે આવીએ છીએ તે રીતે આજે આવ્યાં છીએ.આજની બેઠક થયા બાદ મહંત દિલીપદાસજીએ પોતાનું નિવેદન બદલતાં અનેક પ્રશ્નો ઉભા થયાં છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.