ETV Bharat / state

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના નામ દૂર કરવાની અહેમદ પટેલની અરજી હાઇકોર્ટે ફગાવી

author img

By

Published : Jun 27, 2019, 12:34 AM IST

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલની જીતને પડકારતી હાઇકોર્ટમાં થયેલી રિટ અરજીમાંથી બે પક્ષકારો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની નામની દૂર કરવાની પટેલની અરજી હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે અરજદાર બળવંતસિંહ તરફથી અપાયેલી પિટિશનની ઝેરોક્ષને અસલ પિટિશન સાથે ચકાસવા માટે એફ.એસ.એલ મોકલવાની અરજી પર આવતીકાલે ચુકાદો આપશે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના નામ દૂર કરવાની અહેમદ પટેલની અરજી હાઇકોર્ટે ફગાવી

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજદાર બળવંતસિંહ રાજપૂત તરફથી હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી. અરજી પર અહેમદ પટેલની ઉલટ તપાસ મંગળવારે પૂર્ણ થઈ ગયા બાદ અહેમદ પટેલ વતી દાખલ કરાયેલી બે અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, રાજ્યસભાના સભ્ય પદેથી બંને પક્ષકારોએ રાજીનામું આપી દીધું છે. હાલ બંને લોકસભાના સભ્યો છે. જેથી તેમના નામો કાઢી નાખવા જોઈએ. આ મુદ્દે બળવંતસિંહ રાજપુતના વકીલ દેવાંગ વ્યાસ વસ્તી રજૂઆત કરાઈ હતી કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને ઉમેદવાર હતા અને જ્યારે ઘટના બની ત્યારે તેઓ સાક્ષી હોવાથી તેમના નામ દૂર કરી શકાય નહીં.

પિટિશન ઝેરોક્ષ મામલાની અરજી મુદ્દે અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, અરજદારે પિટિશનની ઝેરોક્ષ નકલ તેમને આપી હતી. તે પ્રમાણિત નકલ ન હતી તેમજ અરજદારની તેના પર સહી પણ ન હતી. જેથી અસલ પિટિશન સાથે ઝેરોક્ષ નકલની ચકાસણી કરવા હૈદરાબાદ ચંદીગઢથી ગાંધીનગર એફ.એસ.એલ મોકલવી જોઇએ.

બીજી તરફ દેવાંગ વ્યાસે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બળવંતસિંહ રાજપૂતે જુબાનીમાં પોતે બ્લેક પેનથી સહી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ પિટિશનમાં પુરાવા વખત થઈ ગયા છે. પિટિશનને વી નંબર નાખવા માટે અરજી કરાઇ હોવાનો તેમણે દાવો કર્યો હતો. આવતીકાલે બપોરે અઢી વાગ્યે આ મામલે કોર્ટ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજદાર બળવંતસિંહ રાજપૂત તરફથી હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી. અરજી પર અહેમદ પટેલની ઉલટ તપાસ મંગળવારે પૂર્ણ થઈ ગયા બાદ અહેમદ પટેલ વતી દાખલ કરાયેલી બે અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, રાજ્યસભાના સભ્ય પદેથી બંને પક્ષકારોએ રાજીનામું આપી દીધું છે. હાલ બંને લોકસભાના સભ્યો છે. જેથી તેમના નામો કાઢી નાખવા જોઈએ. આ મુદ્દે બળવંતસિંહ રાજપુતના વકીલ દેવાંગ વ્યાસ વસ્તી રજૂઆત કરાઈ હતી કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને ઉમેદવાર હતા અને જ્યારે ઘટના બની ત્યારે તેઓ સાક્ષી હોવાથી તેમના નામ દૂર કરી શકાય નહીં.

પિટિશન ઝેરોક્ષ મામલાની અરજી મુદ્દે અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, અરજદારે પિટિશનની ઝેરોક્ષ નકલ તેમને આપી હતી. તે પ્રમાણિત નકલ ન હતી તેમજ અરજદારની તેના પર સહી પણ ન હતી. જેથી અસલ પિટિશન સાથે ઝેરોક્ષ નકલની ચકાસણી કરવા હૈદરાબાદ ચંદીગઢથી ગાંધીનગર એફ.એસ.એલ મોકલવી જોઇએ.

બીજી તરફ દેવાંગ વ્યાસે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બળવંતસિંહ રાજપૂતે જુબાનીમાં પોતે બ્લેક પેનથી સહી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ પિટિશનમાં પુરાવા વખત થઈ ગયા છે. પિટિશનને વી નંબર નાખવા માટે અરજી કરાઇ હોવાનો તેમણે દાવો કર્યો હતો. આવતીકાલે બપોરે અઢી વાગ્યે આ મામલે કોર્ટ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Intro:રાજ્યસભાની ચૂંટણીમાં એમ જ પટેલની જીતને પડકારતી હાઇકોર્ટમાં થયેલી રિટ અરજીમાંથી બે પક્ષ કારો અમિત શાહ અને સ્મૃતિ ઈરાની નામની દૂર કરવાની એમ જ પટેલની અરજી હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે અરજદાર બળવંતસિંહ તરફથી અપાયેલી પિટિશનની ઝેરોક્ષ ને અસલ પિટિશન સાથે ચકાસવા માટે એફ.એસ.એલ મોકલવાની અરજી પર આવતીકાલે ચુકાદો આપશે.


Body:રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજદાર બળવંતસિંહ રાજપૂત તરફથી હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી. અરજી પર અહેમદ પટેલની ઉલટ તપાસ મંગળવારે પૂર્ણ થઈ ગયા બાદ અહેમદ પટેલ વતી દાખલ કરાયેલી બે અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી..

અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે રાજ્યસભાના સભ્ય પદેથી બંને પક્ષકારોએ રાજીનામું આપી દીધું છે. હાલ બંને લોકસભાના સભ્યો છે. જેથી તેમના નામો કાઢી નાખવા જોઈએ..

આ મુદ્દે બળવંતસિંહ રાજપુત ના વકીલ દેવાંગ વ્યાસ વસ્તી રજૂઆત કરાઈ હતી કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને ઉમેદવાર હતા અને જ્યારે ઘટના બની ત્યારે તેઓ સાક્ષી હોવાથી તેમના નામ દૂર કરી શકાય નહિ....


Conclusion:પિટિશન ઝેરોક્ષ મામલાની અરજી મુદ્દે................

આ મુદ્દે અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે અરજદારે પિટિશનની ઝેરોક્ષ નકલ તેમને આપી હતી. તે પ્રમાણિત નકલ ન હતી કે અરજદારની તેના પર સહી પણ ન હતી જેથી અસલ પિટિશન સાથે ઝેરોક્ષ નકલ ની ચકાસણી કરવા હૈદરાબાદ ચંદીગઢથી ગાંધીનગર એફ.એસ.એલ મોકલવી જોઇએ...

બીજી તરફ દેવાંગ વ્યાસે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બળવંતસિંહ રાજપૂતે જુબાનીમાં પોતે બ્લેક પેનથી સહી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ પિટિશનમાં પુરાવા વખત થઈ ગયા છે. પિટિશનને વી નંબર નાખવા માટે અરજી કરાઇ હોવાનો તેમણે દાવો કર્યો હતો.. આવતીકાલે બપોરે અઢી વાગ્યે આ મામલે કોર્ટ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.