ETV Bharat / state

કોર્ટે નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના જામીન ફગાવ્યા

અમદાવાદઃ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુર્વ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને સાધિકાઓના ગુના ગંભીર અને આશ્રમના સંચાલન માટે જવાબદાર હોવાથી તેમને જામીન આપી શકાય નહીં.

author img

By

Published : Dec 13, 2019, 10:58 PM IST

Court rejects bail of two  manageress in Nityanand Ashram case
Court rejects bail of two manageress in Nityanand Ashram case

નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુર્વ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. અગામી દિવસોમાં બંને સંચાલિકા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. 2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને વિરૂદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે.

કોર્ટે નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના જામીન ફગાવ્યા

બંને સાધિકાઓની ગંભીર ગુના સંડોવણી હોવાથી તેમને કોર્ટે જામીન આપ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે, તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવાની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસે તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતી હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાઓને આશ્રમ ન છોડવાની નોટીસ ફટકારી હતી.

નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુર્વ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. અગામી દિવસોમાં બંને સંચાલિકા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. 2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય સેસન્સ કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને વિરૂદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે.

કોર્ટે નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના જામીન ફગાવ્યા

બંને સાધિકાઓની ગંભીર ગુના સંડોવણી હોવાથી તેમને કોર્ટે જામીન આપ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે, તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવાની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસે તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતી હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાઓને આશ્રમ ન છોડવાની નોટીસ ફટકારી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

અમદાવાદ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહાર અને બાળકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય શેસન્સ  કોર્ટે બંને સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના જામીન ફગાવી દીધા હોવાની વિગતો સામે આવી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને સાધિકાઓના ગુના ગંભીર અને આશ્રમના સંચાલન માટે જવાબદાર હોવાથી તેમને જામીન આપવામાં આવી શકે નહિBody:અગામી દિવસોમાં બંને સંચાલિકા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.  2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટેબંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે.
બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં  આવી હતી.

ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માંગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. 
બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જોકે મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ િવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધું ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યે સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. Conclusion:નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.