ETV Bharat / state

CM રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે બેઠક યોજાઈ

author img

By

Published : Jan 17, 2020, 4:10 PM IST

અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પિયુષ ગોયલ સાથે બેઠક યોજી હતી. જેમાં રેલવે સેવાના વિસ્તૃતીકરણ અને રેલવે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે બેઠક યોજાઇ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે બેઠક યોજાઇ

આ બેઠકમાં ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ રેલવે માર્ગે પહોંચવા માટે તેમને કનેક્ટીવિટી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને પિયુષ ગોયલને જણાવ્યું હતું કે, આ રેલ્વે લાઈન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે. કેવડિયામાં રેલવે સ્ટેશનનું કામ પણ પુર ઝડપે કરવામાં આવશે.

પિયુષ ગોયલે વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનના આધુનિકરણની ચાલી રહેલી કામગીરી પર પણ ચર્ચા કરી હતી. રેલવે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલીંગ ઓફ રેલવે લાઈનના કર્યો અંગે રેલવે પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ રેલવે માર્ગે પહોંચવા માટે તેમને કનેક્ટીવિટી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને પિયુષ ગોયલને જણાવ્યું હતું કે, આ રેલ્વે લાઈન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે. કેવડિયામાં રેલવે સ્ટેશનનું કામ પણ પુર ઝડપે કરવામાં આવશે.

પિયુષ ગોયલે વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનના આધુનિકરણની ચાલી રહેલી કામગીરી પર પણ ચર્ચા કરી હતી. રેલવે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલીંગ ઓફ રેલવે લાઈનના કર્યો અંગે રેલવે પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

Intro:અમદાવાદ:કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પીયુસ ગોયલ સાથે અમદાવાદમાં બેઠક યોજી હતી જેમાં રેલ્વે સેવાના વિસ્તૃતીકરણ અને રેલ્વે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે ત્યાં દેશ વિદેશના પ્રવાસીઓ રેલ્વે માર્ગે પહોચવા કનેકટીવિટી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..Body:મુખ્યપ્રધાને પીયુસ ગોયલને જણાવ્યું હતુ કે આ રેલ્વેની લાઈન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે તથા કેવડિયામાં રેલ્વે સ્ટેશનનું કામ પણ પુર ઝડપે કરવામાં આવશે.પીયુસ ગોયલે વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલ્વે સ્ટેશનના આધુનિકરણની ચાલી રહેલી કામગીરી પર પણ ચર્ચા કરી હતી.રેલ્વે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલીંગ ઓફ રેલ્વે લાઈનના કર્યો અંગે રેલ્વે પ્રધાન સાથે ચર્ચા કરી હતી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.