ETV Bharat / state

Breaking News: ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે

author img

By

Published : Aug 14, 2021, 9:07 AM IST

Updated : Aug 14, 2021, 11:51 AM IST

Breaking News
Breaking News

11:48 August 14

ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે

  • ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ આ અંગે આપશે માહિતી
  • દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
  • તેમાં ક્રાંતિકારીઓનો અમૂલ્ય ફાળો.
  • ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘ સ્થાપ્યો
  • નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીએ લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો
  • વડાપ્રધાને દેશની સુરક્ષા માટે ઝીરો ટોલરન્સ નીતિ બનાવી
  • બધું સરકાર ન કરી શકે, લોક ભાગીદારી જરૂરી તેમાં પણ યુવાનોની ભાગીદારી જરૂરી
  • આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવવા યુવાનોને આહ્વાન
  • યુવા મોર્ચા પ્રમુખ પ્રશાંત કોરાટ...
  • 750 રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ
  • 30 હજાર લોહીની બોટલ એકત્રિત કરાઈ
  • 150 થી વધારે આઇસોલેશન સેન્ટર બનાવ્યા

11:04 August 14

ગુજરાતમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી થશે પર્યુષણ પર્વની ઉજવણી

  • ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ પર્વની ઉજવણી થશે
  • રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા કર્યો અનુરોધ 

11:02 August 14

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ભેટ

  • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણીને સિદ્ધાંતિક મંજૂરી
  • રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસમાં વપરાશે આ રકમ 

11:01 August 14

ખેડા કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

  • અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે અકસ્માત
  • ટ્રકની પાછળ બસ ઘુસી જતા અકસ્માત
  • આશરે 32 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી
  • ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે લવાયા
  • વધુ ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલ રીફર કરાયા
  • 108 અને પોલીસ પહોંચી ઘટનાસ્થળે
  • આજુબાજુના નાગરિકો પણ આવ્યા મદદે

11:01 August 14

વડોદરા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

  • નેહરુ યુવા કેન્દ્ર દ્વારા પર આઝાદી દોડનું આયોજન
  • ફ્રીડમ રનમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા
  • નેહરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી અને શહેર ભાજપા અધ્યક્ષએ ફ્રીડમ રન ને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી

10:56 August 14

પોરબંદર: 12 ઓગસ્ટે થયેલી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત

રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હતા

તેમજ 3 શ્રમિકોના બચાવ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

જ્યા સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નિપજતા કુલ 4 શ્રમિકોના મોત થયા છે

10:55 August 14

સાબરકાંઠા સાબરડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે વરણી

  • સાબરકાંઠા અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેન છે શામળ પટેલ  
  • ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન છે શામળ પટેલ  
  • સાબરડેરીના ચેરમેન 3 અલગ અલગ જગ્યાએ પદ મળતા બોર્ડ ઓફ ડીરેક્ટર અભિનંદન પાઠવ્યા

10:54 August 14

માળીયાના વાધરવા ગામે રેલવે કર્મચારી શુક્રવારે સાંજે ડૂબ્યો હતો તળાવમાં

  • મનોજ ધામેચા નામના કર્મચારીનો પાણીની બોટલ ભરવા જતા અકસ્માતે પગ લપસ્યો
  • સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા
  • મોડીરાત્રે રેલવે કર્મચારીનું મૃતદેહ મળ્યો હતો

10:52 August 14

તાપીમાં જિલ્લા કક્ષાના 72માં વન મહોત્સવ વ્યારા ખાતે યોજાયો

  • 72મા વન મહોત્સવ મહુવાના ધારાસભ્ય મોહન ઢોળીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો
  • જિલ્લા વિકાસ અધિકારી અને વન વિભાગના ઉચ્છ અધિકારી સહિત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
  • લોકોને વૃક્ષના રોપા આપી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

10:24 August 14

જામનગરમાં કૃષિ કેન્દ્ર ખાતે 72માં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો

  • મનપા મેયર,કમિશનર,ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિતિ
  • આર્મી, નેવી અને NCC કેડેટ્સ કાર્યક્રમમાં રહ્યા હાજર
  • કૃષિ કેન્દ્ર ખાતે વૃક્ષો રોપણ કરવામાં આવ્યા
  • ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના થીમ પર વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી

10:24 August 14

અંબાજી નજીક બસની અડફેટે બાઇક ચાલકનું મોત

  • અંબાજી કોટેશ્વર ત્રણ રસ્તા પર અક્સ્માત થયો
  • કામાક્ષી મંદીર નજીકનો બનાવ
  • નવસારીથી અંબાજી આવતી બસ સાથે અકસ્માત થયો
  • નવસારી ડેપોની એસટી બસ સાથે બાઇક ટકરાઈ
  • બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત
  • અક્સ્માતને પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ
  • બસ ચાલક બસ લઈ ઘટના સ઼્થળે થી ફરાર
  • પોલીસ ઘટના સ્થળે પહોચી  મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પીટલ ખસેડાયો

09:50 August 14

સુરત એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ આપવાની નહિ રહે જરૂર

  • પ્રવાસીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ:મ્યુનિસિપલ કમિશનર
  • પ્રવાસીએ કોરોનાની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે
  • ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે મ્યુનિ.કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

09:49 August 14

હરિયાણાના ફતેહબાદ જિલ્લાના અણુવિદ્યુત મથક માટે સુરતની એલએન્ટીમાં 140 મેટ્રિક ટનનું એન્ડ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યું

  • જેને હરિયાણા અણુવિદ્યુત પરિયોજના જીએચએવીપીમાં સ્થાપિત કરવામાં આવશે
  •  શિલ્ડ્સ રિએક્ટર્ટમાંથી ડાટરેક્ટ આવતા રેડિએશને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

09:39 August 14

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કચ્છના પ્રવાસે

  • 72માં વનમહોત્સવના કાર્યક્રમમાં આપશે હાજરી
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રથમ ભદ્રેશ્વર ખાતે રોકડીયા હનુમાનજીના મંદિરે દર્શન કર્યા
  • ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા

09:04 August 14

વલસાડ જિલ્લાના નારગોલ ગામના આગેવાનો અને નાગરિકોને CMના કાર્યક્રમમાં જતાં રોકવામાં આવ્યા

  • પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી,  બંદર મુદ્દે લોકો વિરોધ પ્રદર્શન કરે તેવી આશંકા
  • પોલીસ વિભાગે આગેવાનોના ઘરે ધામા નાંખ્યા......
  • બંદર વિરોધમાં સ્થાનિકો કાળા વાવટા ફરકાવવાનાં હોવાની અફવા ફેલાતા પોલીસ વિભાગ સક્રિય બન્યું.....
  • આગેવાનોના ઘરે પોલીસના ધામાને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી.......

07:27 August 14

રાજકોટમાં આજે 72મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

  • રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા રહેશે હાજર
  • રાજકોટના ઇશ્વરીયા ગામ ખાતે ઉજવાશે કાર્યક્રમ
  • મુખ્યપ્રધાન રૂપાણી, વનપ્રધાન ગણપત વસાવા અને રમણ પાટકર વર્ચ્યુઅલ રહેશે હાજર

11:48 August 14

ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે

  • ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ આ અંગે આપશે માહિતી
  • દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
  • તેમાં ક્રાંતિકારીઓનો અમૂલ્ય ફાળો.
  • ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘ સ્થાપ્યો
  • નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીએ લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો
  • વડાપ્રધાને દેશની સુરક્ષા માટે ઝીરો ટોલરન્સ નીતિ બનાવી
  • બધું સરકાર ન કરી શકે, લોક ભાગીદારી જરૂરી તેમાં પણ યુવાનોની ભાગીદારી જરૂરી
  • આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવવા યુવાનોને આહ્વાન
  • યુવા મોર્ચા પ્રમુખ પ્રશાંત કોરાટ...
  • 750 રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ
  • 30 હજાર લોહીની બોટલ એકત્રિત કરાઈ
  • 150 થી વધારે આઇસોલેશન સેન્ટર બનાવ્યા

11:04 August 14

ગુજરાતમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી થશે પર્યુષણ પર્વની ઉજવણી

  • ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ પર્વની ઉજવણી થશે
  • રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા કર્યો અનુરોધ 

11:02 August 14

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ભેટ

  • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણીને સિદ્ધાંતિક મંજૂરી
  • રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસમાં વપરાશે આ રકમ 

11:01 August 14

ખેડા કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

  • અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે અકસ્માત
  • ટ્રકની પાછળ બસ ઘુસી જતા અકસ્માત
  • આશરે 32 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી
  • ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે લવાયા
  • વધુ ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલ રીફર કરાયા
  • 108 અને પોલીસ પહોંચી ઘટનાસ્થળે
  • આજુબાજુના નાગરિકો પણ આવ્યા મદદે

11:01 August 14

વડોદરા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

  • નેહરુ યુવા કેન્દ્ર દ્વારા પર આઝાદી દોડનું આયોજન
  • ફ્રીડમ રનમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા
  • નેહરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી અને શહેર ભાજપા અધ્યક્ષએ ફ્રીડમ રન ને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી

10:56 August 14

પોરબંદર: 12 ઓગસ્ટે થયેલી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત

રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હતા

તેમજ 3 શ્રમિકોના બચાવ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

જ્યા સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નિપજતા કુલ 4 શ્રમિકોના મોત થયા છે

10:55 August 14

સાબરકાંઠા સાબરડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે વરણી

  • સાબરકાંઠા અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેન છે શામળ પટેલ  
  • ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન છે શામળ પટેલ  
  • સાબરડેરીના ચેરમેન 3 અલગ અલગ જગ્યાએ પદ મળતા બોર્ડ ઓફ ડીરેક્ટર અભિનંદન પાઠવ્યા

10:54 August 14

માળીયાના વાધરવા ગામે રેલવે કર્મચારી શુક્રવારે સાંજે ડૂબ્યો હતો તળાવમાં

  • મનોજ ધામેચા નામના કર્મચારીનો પાણીની બોટલ ભરવા જતા અકસ્માતે પગ લપસ્યો
  • સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા
  • મોડીરાત્રે રેલવે કર્મચારીનું મૃતદેહ મળ્યો હતો

10:52 August 14

તાપીમાં જિલ્લા કક્ષાના 72માં વન મહોત્સવ વ્યારા ખાતે યોજાયો

  • 72મા વન મહોત્સવ મહુવાના ધારાસભ્ય મોહન ઢોળીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો
  • જિલ્લા વિકાસ અધિકારી અને વન વિભાગના ઉચ્છ અધિકારી સહિત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
  • લોકોને વૃક્ષના રોપા આપી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

10:24 August 14

જામનગરમાં કૃષિ કેન્દ્ર ખાતે 72માં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો

  • મનપા મેયર,કમિશનર,ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિતિ
  • આર્મી, નેવી અને NCC કેડેટ્સ કાર્યક્રમમાં રહ્યા હાજર
  • કૃષિ કેન્દ્ર ખાતે વૃક્ષો રોપણ કરવામાં આવ્યા
  • ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના થીમ પર વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી

10:24 August 14

અંબાજી નજીક બસની અડફેટે બાઇક ચાલકનું મોત

  • અંબાજી કોટેશ્વર ત્રણ રસ્તા પર અક્સ્માત થયો
  • કામાક્ષી મંદીર નજીકનો બનાવ
  • નવસારીથી અંબાજી આવતી બસ સાથે અકસ્માત થયો
  • નવસારી ડેપોની એસટી બસ સાથે બાઇક ટકરાઈ
  • બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત
  • અક્સ્માતને પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ
  • બસ ચાલક બસ લઈ ઘટના સ઼્થળે થી ફરાર
  • પોલીસ ઘટના સ્થળે પહોચી  મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પીટલ ખસેડાયો

09:50 August 14

સુરત એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ આપવાની નહિ રહે જરૂર

  • પ્રવાસીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ:મ્યુનિસિપલ કમિશનર
  • પ્રવાસીએ કોરોનાની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે
  • ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે મ્યુનિ.કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

09:49 August 14

હરિયાણાના ફતેહબાદ જિલ્લાના અણુવિદ્યુત મથક માટે સુરતની એલએન્ટીમાં 140 મેટ્રિક ટનનું એન્ડ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યું

  • જેને હરિયાણા અણુવિદ્યુત પરિયોજના જીએચએવીપીમાં સ્થાપિત કરવામાં આવશે
  •  શિલ્ડ્સ રિએક્ટર્ટમાંથી ડાટરેક્ટ આવતા રેડિએશને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

09:39 August 14

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કચ્છના પ્રવાસે

  • 72માં વનમહોત્સવના કાર્યક્રમમાં આપશે હાજરી
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રથમ ભદ્રેશ્વર ખાતે રોકડીયા હનુમાનજીના મંદિરે દર્શન કર્યા
  • ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા

09:04 August 14

વલસાડ જિલ્લાના નારગોલ ગામના આગેવાનો અને નાગરિકોને CMના કાર્યક્રમમાં જતાં રોકવામાં આવ્યા

  • પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી,  બંદર મુદ્દે લોકો વિરોધ પ્રદર્શન કરે તેવી આશંકા
  • પોલીસ વિભાગે આગેવાનોના ઘરે ધામા નાંખ્યા......
  • બંદર વિરોધમાં સ્થાનિકો કાળા વાવટા ફરકાવવાનાં હોવાની અફવા ફેલાતા પોલીસ વિભાગ સક્રિય બન્યું.....
  • આગેવાનોના ઘરે પોલીસના ધામાને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી.......

07:27 August 14

રાજકોટમાં આજે 72મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

  • રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા રહેશે હાજર
  • રાજકોટના ઇશ્વરીયા ગામ ખાતે ઉજવાશે કાર્યક્રમ
  • મુખ્યપ્રધાન રૂપાણી, વનપ્રધાન ગણપત વસાવા અને રમણ પાટકર વર્ચ્યુઅલ રહેશે હાજર
Last Updated : Aug 14, 2021, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.