અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી ,સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. તેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે - અમદાવાદ રેલવે ન્યૂઝ
અમદાવાદઃ ભારતીય રેલવેમાં ખાનગીકરણની શરૂઆત થઈ છે. જેના શ્રી ગણેશ તેજસ ટ્રેન દ્વારા થયા છે. અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર ખાનગી તેજસ દોડશે, આ ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આગામી નવેમ્બર માસમાં રાજ્ય સરકારના હસ્તે તેનું લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે.
![ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4685363-thumbnail-3x2-train.jpg?imwidth=3840)
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે
અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી ,સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. તેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે
Intro:અમદાવાદ
ભારતીય રેલની ખાનગીકરણની શરૂઆત થઈ છે જે તેજસ ટ્રેન દ્વાર કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઇ સુધીના રૂટ પર ખાનગી તેજસ નામની ટ્રેન હવે બનાવવામાં આવશે ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે આગામી નવેમ્બર માસમાં તથા રાજ્ય સરકારના હસ્તે તેનું લોકાર્પણ કરીને બંને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે...
Body:અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ ટ્રેન 200 કિલોમીટર ની સ્પીડે દોડતી .આ ટ્રેનને સાત સ્ટોપ આપવામાં આવશે જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી ,સુરત, બોરીવલ્લી અને અંતે મુંબઈ.. તેજસ ટ્રેન નું સંચાલન આઇઆરસીટીસી કરશે ટિકિટ થી લઈને તમામ સુવિધાઓ આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવશે .આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે..
તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદ થી મુંબઈ પહોંચશે.. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13 :10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે .ત્યારબાદ મુંબઈથી 15:40 ઉપાડીને 21:55અમદાવાદ પહોંચશે .ટ્રેનનું બુકિંગ આઇઆરસીટીસીની વેબસાઈટ પરથી થશે .શતાબ્દી રાજધાની ટ્રેન ની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે .ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન નહીં મળે .આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટીકીટ ફરજિયાત લેવાની રહેશે.. irctc નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપ ની સુવિધા પણ આપશે.
આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે .ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે .આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ જોવા મળશે .ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે ..ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ ,લાયબ્રેરી સહિતની સુવિધાઓ પણ લોકોને મળશે .નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ટ્રેન શરૂ થવાની શક્યતા છે..
બાઇટ- રાજેશ રાણા(જનરલ મેનેજર-IRCTC)
વૉલ્ક થ્રુ-આનંદ મોદી..
Conclusion:
ભારતીય રેલની ખાનગીકરણની શરૂઆત થઈ છે જે તેજસ ટ્રેન દ્વાર કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઇ સુધીના રૂટ પર ખાનગી તેજસ નામની ટ્રેન હવે બનાવવામાં આવશે ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે આગામી નવેમ્બર માસમાં તથા રાજ્ય સરકારના હસ્તે તેનું લોકાર્પણ કરીને બંને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે...
Body:અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ ટ્રેન 200 કિલોમીટર ની સ્પીડે દોડતી .આ ટ્રેનને સાત સ્ટોપ આપવામાં આવશે જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી ,સુરત, બોરીવલ્લી અને અંતે મુંબઈ.. તેજસ ટ્રેન નું સંચાલન આઇઆરસીટીસી કરશે ટિકિટ થી લઈને તમામ સુવિધાઓ આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવશે .આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે..
તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદ થી મુંબઈ પહોંચશે.. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13 :10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે .ત્યારબાદ મુંબઈથી 15:40 ઉપાડીને 21:55અમદાવાદ પહોંચશે .ટ્રેનનું બુકિંગ આઇઆરસીટીસીની વેબસાઈટ પરથી થશે .શતાબ્દી રાજધાની ટ્રેન ની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે .ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન નહીં મળે .આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટીકીટ ફરજિયાત લેવાની રહેશે.. irctc નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપ ની સુવિધા પણ આપશે.
આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે .ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે .આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ જોવા મળશે .ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે ..ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ ,લાયબ્રેરી સહિતની સુવિધાઓ પણ લોકોને મળશે .નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ટ્રેન શરૂ થવાની શક્યતા છે..
બાઇટ- રાજેશ રાણા(જનરલ મેનેજર-IRCTC)
વૉલ્ક થ્રુ-આનંદ મોદી..
Conclusion: