ETV Bharat / state

17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે આધુનિક ‘તેજસ’ ટ્રેન દોડશે

અમદાવાદ: ભારતીય રેલવેમાં ખાનગીકરણની શરૂઆત થઈ છે. જેની શરૂઆત તેજસ ટ્રેન દ્વારા થઇ છે. અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર ખાનગી તેજસ દોડશે. આ ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

author img

By

Published : Dec 29, 2019, 3:00 PM IST

tejas
તેજસ

અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, વાપી, સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. જેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરૂવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.

ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13:10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, ત્યાર બાદ મુંબઈથી 15:40 કલાકે ઉપડીને 21:55 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રેનનું બુકિંગ IRCTCની વેબસાઈટ પરથી થશે. શતાબ્દી રાજધાની ટ્રેનની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે. ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન મળશે નહીં. આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટિકિટ ફરજિયાત લેવામાં આવશે.

IRCTC દ્વારા નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપની સુવિધા આપશે. આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે. તેમજ આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ પણ જોવા મળશે. આ ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે. ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.

અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, વાપી, સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. જેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરૂવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.

ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13:10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, ત્યાર બાદ મુંબઈથી 15:40 કલાકે ઉપડીને 21:55 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રેનનું બુકિંગ IRCTCની વેબસાઈટ પરથી થશે. શતાબ્દી રાજધાની ટ્રેનની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે. ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન મળશે નહીં. આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટિકિટ ફરજિયાત લેવામાં આવશે.

IRCTC દ્વારા નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપની સુવિધા આપશે. આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે. તેમજ આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ પણ જોવા મળશે. આ ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે. ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.

Intro:Body:

17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે



અમદાવાદઃ ભારતીય રેલવેમાં ખાનગીકરણની શરૂઆત થઈ છે. જેના શ્રી ગણેશ તેજસ ટ્રેન દ્વારા થયા છે. અમદાવાદથી મુંબઈ સુધીના રૂટ પર ખાનગી તેજસ દોડશે. આ ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. 



અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર તેજસ ટ્રેન 200 કિલોમીટરની સ્પીડે કાપશે. જેમાં અમદાવાદ, આણંદ ,વડોદરા, ભરૂચ, વાપી, સુરત, બોરીવલી અને મુંબઈ સ્ટોપ આપવામાં આવશે. આ તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. જેની ટિકિટથી લઈને તમામ સુવિધાઓ IRCTC દ્વારા આપવામાં આવશે. આ ટ્રેન એક સપ્તાહમાં છ દિવસ દોડાવવામાં આવશે અને દર ગુરુવારે ટ્રેનને વિરામ આપવામાં આવશે.



ભારતીય રેલ્વેમાં ખાનગીકરણની શરૂઆત, ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આધુનિક તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેન 6-30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે. અમદાવાદથી રોજ સવારે 6:40 કલાકે ઉપડશે અને 13 :10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે, ત્યાર બાદ મુંબઈથી 15:40 કલાકે ઉપડીને 21:55 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે. ટ્રેનનું બુકિંગ IRCTCની વેબસાઈટ પરથી થશે. શતાબ્દી રાજધાની ટ્રેનની મુજબ ડાયનામીક ચાર્જ પણ લેવામાં આવશે. ટ્રેનમાં કોઈને કોઈ પણ પ્રકારનો કન્સેસન મળશે નહીં. આ ટ્રેનમાં પાંચ વર્ષથી વધુના વય માટે આખી ટીકીટ ફરજિયાત લેવામાં આવશે. 



IRCTC દ્વારા નિયત કરેલી ફીમાં ડોર ટુ ડોર લગેજ પીકપ અને ડ્રોપની સુવિધા આપશે.આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને ચેર કાર્ડ સેટિંગ હશે. તેમજ આ ટ્રેનમાં રેલ હોસ્ટેસ પણ જોવા મળશે. આ ઉપરાંત 20 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવશે. ટ્રેનમાં મૂવી સ્ક્રિનિંગ, લાયબ્રેરી સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.