ETV Bharat / state

રાહુલ ગાંધી બદનક્ષી કેસ: અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા

author img

By

Published : Oct 11, 2019, 8:43 PM IST

Updated : Oct 12, 2019, 7:22 AM IST

અમદાવાદઃ વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દો કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા પાઠવામાં આવેલા સમન્સના ભાગરૂપે શુક્રવારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમના પર લાદવામાં આવેલો ગુનાનો આક્ષેપ નકાર્યો હતો.

રાહુલ ગાંધી બદનક્ષી કેસ: અમિત શાહ વિરુધ ટિપ્પણીના કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા

આ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 10 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીને વારંવાર દિલ્હી થી અમદાવાદ આવું ન પડે એ માટે કોંગ્રેસ દ્વારા કાયમી એક્ઝેમશન અરજી દાખલ કરાઈ હતી જે મુદ્દે આગામી 7મી ડીસેમ્બરના રોજ અરજદાર વતી જવાબ રજૂ કરાશે

રાહુલ ગાંધી બદનક્ષી કેસ: અમિત શાહ વિરુધ ટિપ્પણીના કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અગાઉ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેની બજવણી થતા તેમને 9મી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો ફરમાન હતો, જોકે કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરતા અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ એક્ઝશન અરજીમાં રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકયા નથી તેવી રજુઆત કરતા અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે. જોકે ખરેખર આ બેઠક યોજાય છે કે કેમ એ અંગે કોઈ જ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી.

અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે-વાર સમન્સ પાઠવ્યા હતા. પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યો હતો.અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે ગત 24મી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાંં દાખલ કરવામાં આવી છે જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું ..અરજદાર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટના વકીલ પ્રકાશ પટેલે કોર્ટમાં રજુઆત કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને ટાકીને દલીલ કરી હતી જેવો સ્વીકાર કરીને કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું...કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે વિવાદાસ્પદ નિવેદન મધ્ય પ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં અરજદારના વકીલ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે. જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો.ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે અમિત શાહ વિરૂધના કેસમાં ગુનો સાબિત થયો નથી ત્યારે લોકસભાની ચુંટણી દરમ્યાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો.જ્યારબાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો.રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે.

નોટબંધી વખતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને રણદીપ સુજરેવાલાએ ADC બેંક વિશે કરેલી વિવાદાસ્પદ ટ્વિટ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાને બે-વાર સમન્સ પાઠવ્યું હોવા છતાં હાજર ન રહેતા મેજિસ્ટ્રેટ એન.બી. મુન્શીએ સુરજેવાલા વિરુદ્ધ જામીનપત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ અમદાવાદની ઘીકાટા મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા જામીનપાત્ર વોરન્ટ સામે કોંગ્રેસના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી છે, વધારમાં જો જરૂર પડશે તો, આગામી દિવસોમાં મેજિસ્ટ્રેટ કોર્ટના જામીનપાત્ર વોરંટને અમદાવાદ સેશન કોર્ટમાં પણ પડકારશે.

ઉલ્લેખનીય છે કે, નોટબંધી વખતે ADC બેન્ક વિશે વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અગાઉ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો. જો કે, સમન્સની બજવણી ના થતા ફરીવાર સમજ પાઠવવામાં આવ્યો હતો અને 11મી ઓક્ટોબરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે કોર્ટે સુરજેવાલાને હાજર થવાનું ફરમાન કર્યું હતું.

આ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 10 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીને વારંવાર દિલ્હી થી અમદાવાદ આવું ન પડે એ માટે કોંગ્રેસ દ્વારા કાયમી એક્ઝેમશન અરજી દાખલ કરાઈ હતી જે મુદ્દે આગામી 7મી ડીસેમ્બરના રોજ અરજદાર વતી જવાબ રજૂ કરાશે

રાહુલ ગાંધી બદનક્ષી કેસ: અમિત શાહ વિરુધ ટિપ્પણીના કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અગાઉ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જેની બજવણી થતા તેમને 9મી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો ફરમાન હતો, જોકે કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરતા અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ એક્ઝશન અરજીમાં રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકયા નથી તેવી રજુઆત કરતા અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે. જોકે ખરેખર આ બેઠક યોજાય છે કે કેમ એ અંગે કોઈ જ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી.

અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
અમિત શાહ વિરુધ ટિપ્પણી કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા
મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે-વાર સમન્સ પાઠવ્યા હતા. પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યો હતો.અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે ગત 24મી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં અપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાંં દાખલ કરવામાં આવી છે જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું ..અરજદાર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટના વકીલ પ્રકાશ પટેલે કોર્ટમાં રજુઆત કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને ટાકીને દલીલ કરી હતી જેવો સ્વીકાર કરીને કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું...કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે વિવાદાસ્પદ નિવેદન મધ્ય પ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં અરજદારના વકીલ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે. જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો.ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે અમિત શાહ વિરૂધના કેસમાં ગુનો સાબિત થયો નથી ત્યારે લોકસભાની ચુંટણી દરમ્યાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો.જ્યારબાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો.રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે.

નોટબંધી વખતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને રણદીપ સુજરેવાલાએ ADC બેંક વિશે કરેલી વિવાદાસ્પદ ટ્વિટ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાને બે-વાર સમન્સ પાઠવ્યું હોવા છતાં હાજર ન રહેતા મેજિસ્ટ્રેટ એન.બી. મુન્શીએ સુરજેવાલા વિરુદ્ધ જામીનપત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ અમદાવાદની ઘીકાટા મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા જામીનપાત્ર વોરન્ટ સામે કોંગ્રેસના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી છે, વધારમાં જો જરૂર પડશે તો, આગામી દિવસોમાં મેજિસ્ટ્રેટ કોર્ટના જામીનપાત્ર વોરંટને અમદાવાદ સેશન કોર્ટમાં પણ પડકારશે.

ઉલ્લેખનીય છે કે, નોટબંધી વખતે ADC બેન્ક વિશે વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અગાઉ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો. જો કે, સમન્સની બજવણી ના થતા ફરીવાર સમજ પાઠવવામાં આવ્યો હતો અને 11મી ઓક્ટોબરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે કોર્ટે સુરજેવાલાને હાજર થવાનું ફરમાન કર્યું હતું.

Intro:(નોધ - આ સ્ટોરીના તમામ વિઝ્યુઅલ અને બાઈટ કેમરામેન એ લાઈવ કીટ થી ઉતાર્યા છે)

વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દો કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા પાઠવામાં આવેલા સમન્સના ભાગરૂપે શુક્રવારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમના પર લાદવામાં આવેલો ગુનાનો આક્ષેપ નકાર્યો હતો..Body:
આ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 10 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીને વારંવાર દિલ્હી થી અમદાવાદ આવું ન પડે એ માટે કોંગ્રેસ દ્વારા કાયમી એક્ઝેમશન અરજી દાખલ કરાઈ હતી જે મુદ્દે આગામી ૭મી ડીસેમ્બરના રોજ અરજદાર વતી જવાબ રજૂ કરાશે

અગાઉ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બીજીવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું જેની બજવણી થતા તેમને 9મી ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો ફરમાન હતો જોકે કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરતા અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ એક્ઝશન અરજીમાં રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકયા નથી તેવી રજુઆત કરતા અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે જોકે ખરેખર આ બેઠક યોજાય છે કે કેમ એ અંગે કોઈ જ પુરાવા રજુ કરવામાં આવ્યા નથી....


મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે-વાર સમન્સ પાઠવ્યા હતા. પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યો હતો...


અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે ગત24મી એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનકક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાંં દાખલ કરવામાં આવી છે જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું ..

અરજદાર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટના વકીલ પ્રકાશ પટેલે કોર્ટમાં રજુઆત કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટને ટાકીને દલીલ કરી હતી જેવો સ્વીકાર કરીને કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું...

કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે વિવાદાસ્પદ નિવેદન મધ્ય પ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં અરજદારના વકીલ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે અરજદાર ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યાં છે જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું જેમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો. કોર્ટે આ મમાલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો..


Conclusion:ફરિયાદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર ક્રિષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે અમિત શાહ વિરૂધના કેસમાં ગુનો સાબિત થયો નથી ત્યારે લોકસભાની ચુંટણી દરમ્યાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂધ પ્રહારો કરતા કહ્યું કે હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , વાહ ક્યાં શાન હે જેવો વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો.જ્યારબાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાનું અરજદારે આક્ષેપ કર્યો હતો...

રાહુલ ગાંધીના વિવાદાસ્પદ બોલ ખોટા અને તથ્યહિન છે. આ પ્રકારના નિવેદનથી અમિત શાહ અને ભાજપનું અપમાન થયું હોવાથી તેમની વિરૂધ બદનક્ક્ષીનો કેસ દાખલ કરવામાં આવે.
Last Updated : Oct 12, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.