ETV Bharat / state

અમદાવાદમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા યુવતીએ કર્યો આપઘાત - gujaratpolice

અમદાવાદ: શહેરમાં આત્મા-હત્યાના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં પણ લોકો સમજ્યા વિના આપઘાત કરી લેતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીની સગાઈ બાદ મંગેતરે શારીરિક સંબંધ બાંધવા દબાણ અને યુવતી પર શંકા કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે યુવતીની માતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

etv bharat ahmedabad
author img

By

Published : Sep 18, 2019, 11:34 AM IST

યુવતીએ આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં 8મી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી હતી. પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી.

પરેશ યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ સબંધ બાંધવા ના પાડી ત્યારે પરેશ અગાઉ કરેલી સગાઈ અંગે શંકા રાખતો હતો. જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે આરોપી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

યુવતીએ આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં 8મી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી હતી. પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી.

પરેશ યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ સબંધ બાંધવા ના પાડી ત્યારે પરેશ અગાઉ કરેલી સગાઈ અંગે શંકા રાખતો હતો. જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે આરોપી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Intro:અમદાવાદ:શહેરમાં આત્મા-હત્યાના બનાવો વધી રહ્યા છે,સામાન્ય બાબતમાં પણ લોકો સમજ્યા વિના આપઘાત કરી છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતીની સગાઈ બાદ મંગેતર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને યુવતીએ ના પાડતા યુવતી પર શંકા કરતો હતો જેથી કંટાળીને યુવતીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.આ મામલે પોલીસે યુવતીની માતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે...Body:યુવતીએ આપઘાત પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 'સોરી મમ્મી, હું કંટાળી ગઇ છું. થાકી ગઇ છું. રોજ રોજના ઝઘડાથી. રોજ મારાથી એ ઝઘડો કરે છે. અને મને ધમકી આપે છે કે તું મારી જોડે શારીરિક સંબંધ બાંધ નહીં તો સગાઇ તોડી દે. મારથી હવે સહન થતું નથી. મેં એને કીધું કે હું મારી મમ્મી-પપ્પાનો વિશ્વાસ નથી તોડી શકતી. પણ એ સમજવા માંગતો નથી. મને રોજ એવું જ કહે છે કે તે રાહુલ જોડે સંબંધ બાંધ્યો છે એટલે તું મને ના પાડે છે. હું એને કહી કહીને થાકી ગઇ છું. તેણે મને અંદરથી તોડી દીધી છે. મમ્મી હું તમારો વિશ્વાસ તોડી નથી શકતી. તમે મને જન્મ આપ્યો છે. મને માફ કરજે...'


આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં આઠમી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી દીધી હતી..પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. જોકે, વડીલોને મનમેળ ન આવતા બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી પરંતુ હાલમાં સગાઈ કરેલ પરેશ યુવતીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો જ્યારે યુવતીએ સબંધ બાંધવા ના પાડી ત્યારે પરેશ અગાઉ કરેલ સગાઈ અંગે શંકા રાખતો હતો જેથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે..


નોંધ- સ્ટોરીમાં હાલ પ્રતિકારતમક તસ્વીર લેવી પાછળથી કઈ મળશે તો અપડેટ આપીશ...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.