અમદાવાદઃ અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લિક જણાવે છે કે હાલમાં ચાલી રહેલા લૉક ડાઉનને કારણે લોજિસ્ટીક્સ અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. હાલનું લૉક ડાઉન તા. 14 એપ્રિલે ખતમ થશે, જયારે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેવી કોઈ સ્પષ્ટતા નથી. સ્વિગી સાથે અમારૂ જોડાણ કરવાનો ઉદ્દેશ એ છે કે અમારા ગ્રાહકો અમારાં ઉત્પાદનોની સમગ્ર શ્રેણી ઘરની બહાર નીકળ્યા વગર અને પોતાની જાતને કોરોના વાયરસના જોખમમાં મૂક્યાં વગર મેળવી શકે.
અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું - અદાણી વિલ્મર
એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે તેની આવશ્યક ચીજો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઑનલાઈન ફૂડ એગ્રીગેટર સ્વિગી સાથે જોડાણ કર્યું છે. આ ટાઈઅપનો હેતુ દેશવ્યાપી લૉક ડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ ઘેરઘેર પહોંચાડવાનો છે.
અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું
અમદાવાદઃ અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લિક જણાવે છે કે હાલમાં ચાલી રહેલા લૉક ડાઉનને કારણે લોજિસ્ટીક્સ અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. હાલનું લૉક ડાઉન તા. 14 એપ્રિલે ખતમ થશે, જયારે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેવી કોઈ સ્પષ્ટતા નથી. સ્વિગી સાથે અમારૂ જોડાણ કરવાનો ઉદ્દેશ એ છે કે અમારા ગ્રાહકો અમારાં ઉત્પાદનોની સમગ્ર શ્રેણી ઘરની બહાર નીકળ્યા વગર અને પોતાની જાતને કોરોના વાયરસના જોખમમાં મૂક્યાં વગર મેળવી શકે.