ETV Bharat / sports

રાજકોટ વન ડેમાં આ પ્લેયર રમતો જોવા નહીં મળે...

author img

By

Published : Jan 16, 2020, 7:48 AM IST

મુંબઇ: ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડેમાંથી બહાર થઇ ગયો છે. પંતને મુંબઇ ખાતે રમાયેલી મેચ દરમિયાન બાઉન્સર બોલ લાગવાથી ઇજા પહોંચી હતી.

રાજકોટ ખાતેની વન ડેમાં આ પ્લેયર રમતો જોવા નહીં મળે
રાજકોટ ખાતેની વન ડેમાં આ પ્લેયર રમતો જોવા નહીં મળે

આ અંગે BCCIએ જાણકારી આપતા જણાવ્યું કે, હાલમાં પ્લેયરની સ્થિતિ સારી છે અને તે બેંગ્લુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબલિટેશન માટે જશે. તમને જણાવી દઇએ કે, પ્રથમ વન ડે મેચમાં 44મી ઓવર પર પંતને કમિન્સની બોલિંગ પર હેલમેટ પર બોલ લાગ્યો હતો, ત્યારબાદ તે બીજી ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરવા પર મેદાન પર પહોંચ્યો નહોતો.

પંતના સ્થાને મનીષ પાંડે ફિલ્ડ પર ઉતર્યો હતો, જ્યારે લોકેશ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. ટીમ ઇન્ડિયા આ મેચ 10 વિકેટેથી હારી ગઇ હતી. પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શતક ફટકાર્યુ હતું. આ જીત સાથે જ કાંગારુ શ્રેણીમાં 1-0 થી આગળ છે.

મળતી માહિતી મુજબ, ઋષભ પંત રાજકોટ પ્રવાસ નહીં કરે અને ડોક્ટરની સારવાર હેઠળ રહેશે. BCCIના સુત્રોએ જણાવ્યું કે, ઋષભ પંત આજે અન્ય સભ્યો સાથે રાજકોટ પ્રવાસ નહીં કરે. આ પાછળથી ટીમ સાથે જોડાશે. હજુ પણ તે વાતની કોઇપણ સ્પષ્ટતા થઇ નથી કે બીજી મેચમાં ઋષભ પંત રમશે કે નહીં.

આ અંગે BCCIએ જાણકારી આપતા જણાવ્યું કે, હાલમાં પ્લેયરની સ્થિતિ સારી છે અને તે બેંગ્લુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબલિટેશન માટે જશે. તમને જણાવી દઇએ કે, પ્રથમ વન ડે મેચમાં 44મી ઓવર પર પંતને કમિન્સની બોલિંગ પર હેલમેટ પર બોલ લાગ્યો હતો, ત્યારબાદ તે બીજી ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરવા પર મેદાન પર પહોંચ્યો નહોતો.

પંતના સ્થાને મનીષ પાંડે ફિલ્ડ પર ઉતર્યો હતો, જ્યારે લોકેશ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. ટીમ ઇન્ડિયા આ મેચ 10 વિકેટેથી હારી ગઇ હતી. પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શતક ફટકાર્યુ હતું. આ જીત સાથે જ કાંગારુ શ્રેણીમાં 1-0 થી આગળ છે.

મળતી માહિતી મુજબ, ઋષભ પંત રાજકોટ પ્રવાસ નહીં કરે અને ડોક્ટરની સારવાર હેઠળ રહેશે. BCCIના સુત્રોએ જણાવ્યું કે, ઋષભ પંત આજે અન્ય સભ્યો સાથે રાજકોટ પ્રવાસ નહીં કરે. આ પાછળથી ટીમ સાથે જોડાશે. હજુ પણ તે વાતની કોઇપણ સ્પષ્ટતા થઇ નથી કે બીજી મેચમાં ઋષભ પંત રમશે કે નહીં.

Intro:Body:

IND vs AUS: भारत को लगा बड़ा झटका, पंत दूसरे वनडे से हुए बाहर





मुंबई: टीम इंडिया के विकेटकीपर बल्लेबाज ऋषभ पंत भारत और ऑस्ट्रेलिया के बीच होने वाले दूसरे वनडे से बाहर हो गए है. पंत को मुंबई में खेले गए पहले वन-डे में सिर पर बाउंसर लगी थी.



बीसीसीआई ने इस बात की जानकारी देते हुए कहा कि फिलहाल उनकी स्थिति स्थिर है. वे बेंगलुरु में नेशनल क्रिकेट एकेडमी में रिहैबलिटेशन के लिए जाएंगे.



आपको बता दें कि पहले वनडे में 44वें ओवर में बल्लेबाजी करने के दौरान पंत को पैट कमिंय की गेंद हेलमेट पर लगी थी. जिसके बाद वे दूसरी पारी में विकेटकीपिंग करने भी नहीं उतरे थे.



पंत की जगह मनीष पांडे क्षेत्ररक्षण के लिए उतरे थे. साथ ही लोकेश राहुल ने विकेटकीपिंग की थी. टीम इंडिया ये मुकाबला 10 विकेट से हार गई थी.

ऑस्ट्रेलिया के कप्तान एरॉन फिंच और डेविड वॉर्नर ने शतक लगाया था.  इस जीत के साथ ही कंगारू टीम ने सीरीज में 1-0 की बढ़त हासिल कर ली है.



इससे पहले ये खबर आई थी कि ऋषभ पंत टीम के साथ राजकोट नहीं जा रहे है. उनको डॉक्टर्स की निगरानी में रखा गया था.



बीसीसीआई के सूत्र ने कहा था कि ऋषभ पंत आज अन्य सदस्यों के साथ राजकोट नहीं जाएंगे. वे बाद में टीम से जुड़ जाएंगे. अभी इस पर स्पष्टता नहीं है कि वे अगले मैच के लिए चयन के लिए उपलब्ध होंगे या नहीं, या फिर उन्हें आराम दिया जाएगा.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.