ETV Bharat / sitara

ટીવી અભિનેત્રી રતન રાજપૂત બિહરાના એક ગામડામાં હોમ ક્વોરનટાઈન

author img

By

Published : Apr 7, 2020, 4:55 PM IST

'અગલે જનમ મોહે બિટિયો હી કીજો' સિરિયલની સ્ટાર રતન રાજપૂત કોરોના વાઈરસને કારણે બિહારના એક નાનકડા ગામમાં એકલી રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે. આ સાથે જ લોકોને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

Ratan Raajputh
Ratan Raajputh

પટનાઃ કોરોનાના કહેરના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને લઈ અનેક લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જેમાં ટીવી અભિનેત્રી રતન રાજપૂત પણ બિહારના એક નાના ગામમાં હોમ ક્વોરનટાઈનમાં છે.

આ અંગે રતન રાજપૂતે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે. તેણે એક વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન તે બિહરના એક નાના ગામમાં ફંસાઈ ગઈ છે. કોરોનાને કારણે તે ત્યાંથી નિકળી શકે તેમ નથી. રતને પોતાને હોમ ક્વોરનટાઈન કરી છે. આ સાથે લોકેને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

રતને તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે એક નાના ગામડામાં ઘરમાં બંધ જોવા મળી રહી છે.

પટનાઃ કોરોનાના કહેરના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને લઈ અનેક લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જેમાં ટીવી અભિનેત્રી રતન રાજપૂત પણ બિહારના એક નાના ગામમાં હોમ ક્વોરનટાઈનમાં છે.

આ અંગે રતન રાજપૂતે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે. તેણે એક વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન તે બિહરના એક નાના ગામમાં ફંસાઈ ગઈ છે. કોરોનાને કારણે તે ત્યાંથી નિકળી શકે તેમ નથી. રતને પોતાને હોમ ક્વોરનટાઈન કરી છે. આ સાથે લોકેને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

રતને તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે એક નાના ગામડામાં ઘરમાં બંધ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.