ETV Bharat / sitara

દિલજીત દોસાંજે કોરોના સામેની લડતમાં 20 લાખનું કર્યુ યોગદાન

કોરોના વાઈરસની આફત સામે દેશના લોકો એકજુટ થઈ લડી રહ્યા છે. ક્રિકેટરો, ફિલ્મી સિતારાઓ, અન્ય ખેલાડીઓ છુટા હાથે દાન આપી રહ્યા છે. જેમાં વધુ એક નામ સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજનું પણ ઉમેરાયુ છે.

author img

By

Published : Mar 31, 2020, 12:18 AM IST

a
દિલજીત દોસાંજે કોરોના સામેની લડતમાં 20 લાખનું કર્યુ યોગદાન

મુંબઈઃ ગાયક કલાકાર અને અભિનેતા દિલજીત દોસાંજે કોરોના વાઈરસ સામેની લડતમાં 20 લાખ ડોનેટ કરવાની જાહેરાત કરી છે.તેમણે પોતાના ટ્વીટર હેંડલ પર આ જાહેરાત કરી કહ્યુ હતું કે, સૌથી પહેલી પ્રાથમિકતા દેશની મદદ કરવાની હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાની મહામારી સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડની સ્થાપના કરી છે. જેમાં દેશના નાગરીકો દાન આપી રહ્યા છે.

મુંબઈઃ ગાયક કલાકાર અને અભિનેતા દિલજીત દોસાંજે કોરોના વાઈરસ સામેની લડતમાં 20 લાખ ડોનેટ કરવાની જાહેરાત કરી છે.તેમણે પોતાના ટ્વીટર હેંડલ પર આ જાહેરાત કરી કહ્યુ હતું કે, સૌથી પહેલી પ્રાથમિકતા દેશની મદદ કરવાની હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાની મહામારી સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડની સ્થાપના કરી છે. જેમાં દેશના નાગરીકો દાન આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.