ETV Bharat / sitara

વ્યક્તિ જ્યારે જીવંત હોય ત્યારે તેમની પ્રશંસા કેમ નથી થતી: ઝરીન ખાન - અભિનેત્રી ઝરીન ખાન પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછીના ઘણા દિવસો બાદ અભિનેત્રી ઝરીન ખાને હાલની પરિસ્થિતિ વચ્ચે પોતાના વિચારો શેર કર્યા હતા. અભિનેત્રીએ ગુસ્સા અને દુ: ખ સાથે લોકોને સવાલ કર્યો હતો કે જીનિયસ માણસની ઓળખ માનસિક બીમાર વ્યક્તિ તરીકે કેમ કરવામાં આવે છે, શા માટે દુનિયા આટલી ક્રૂર બની રહી છે?

zareen
zareen
author img

By

Published : Jun 25, 2020, 4:30 PM IST

મુંબઇ: અભિનેત્રી ઝરીન ખાને બુધવારે તેના મનમાં ચાલી રહેલા વિચારો શેર કર્યા હતા. તેમણે પૂછ્યું કે લોકો જ્યારે જીવતા હોય ત્યારે તેમની પ્રશંસા કેમ નથી થતી.

તેમણે લખ્યું કે, આ સમયે મારા મનમાં ઘણા બધા સવાલો છે. વ્યક્તિને પોતાનું મૂલ્ય અન્ય લોકોને સમજાવવા માટે મરી જવું પડે છે. કેમ તે લોકો જીવતા હોય ત્યારે તેમની પ્રસંશા નથી કરવામાં આવતી? કેમ લોકોને કોઈના જીવનની કદર નથી હોતી, અને મૃત્યુ પછી, દરેકના મંતવ્યો અને વિચારો આવવા લાગે છે. એક પ્રતિભાશાળી / ઉચ્ચ બુદ્ધિવાળા વ્યક્તિને માનસિક રીતે બીમાર / અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે. '

તેમણે કહ્યું, 'તમારી ખુશી અને તમારા દુખને ઓળખવા માટે સોશ્યલ મીડિયા કેમ એક સાધન બની ગયું છે. દુનિયા કેમ આટલી ક્રૂર બની જાય છે, કેમ કોઈ વ્યક્તિનું મોત માત્ર વ્યવસાય અથવા ટીઆરપી બનીને રહી ગયા છે. કેમ, કેમ, કેમ, કેમ.'

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં થોડા દિવસ પછી ઝરીનની આ પોસ્ટ આવી છે.

મુંબઇ: અભિનેત્રી ઝરીન ખાને બુધવારે તેના મનમાં ચાલી રહેલા વિચારો શેર કર્યા હતા. તેમણે પૂછ્યું કે લોકો જ્યારે જીવતા હોય ત્યારે તેમની પ્રશંસા કેમ નથી થતી.

તેમણે લખ્યું કે, આ સમયે મારા મનમાં ઘણા બધા સવાલો છે. વ્યક્તિને પોતાનું મૂલ્ય અન્ય લોકોને સમજાવવા માટે મરી જવું પડે છે. કેમ તે લોકો જીવતા હોય ત્યારે તેમની પ્રસંશા નથી કરવામાં આવતી? કેમ લોકોને કોઈના જીવનની કદર નથી હોતી, અને મૃત્યુ પછી, દરેકના મંતવ્યો અને વિચારો આવવા લાગે છે. એક પ્રતિભાશાળી / ઉચ્ચ બુદ્ધિવાળા વ્યક્તિને માનસિક રીતે બીમાર / અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે. '

તેમણે કહ્યું, 'તમારી ખુશી અને તમારા દુખને ઓળખવા માટે સોશ્યલ મીડિયા કેમ એક સાધન બની ગયું છે. દુનિયા કેમ આટલી ક્રૂર બની જાય છે, કેમ કોઈ વ્યક્તિનું મોત માત્ર વ્યવસાય અથવા ટીઆરપી બનીને રહી ગયા છે. કેમ, કેમ, કેમ, કેમ.'

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં થોડા દિવસ પછી ઝરીનની આ પોસ્ટ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.